GU/700421 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:38, 18 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન કહે છે કે, 'જો તું મારા પ્રતિ શરણાગત થઈશ, બીજી બધી વસ્તુઓને છોડીને, ત્યારે હું તારો ભાર સંભાળીશ'. મા શુચઃ. 'ચિંતાની કોઈ જરૂર નથી'. તો અમે પણ ભગવદ્ ગીતાનો તે જ સિદ્ધાંત શીખવાડીએ છીએ, કે 'ચાલો કૃષ્ણને શરણાગત થઈએ'. અને પદ્ધતિ ખૂબજ સરળ છે. તમે માત્ર કૃષ્ણના નામ નો જપ કરો, હરે કૃષ્ણ."
700421 - ભાષણ ભગવાન બુદ્ધ આવિર્ભાવ દિવસ - લોસ એંજલિસ