GU/700421b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અમે માત્ર વિનંતી કરી રહ્યા છીએ.અમારો આંદોલન છે કે લોકોને વિનંતી કરવું કે'તમે કૃપા કરીને આ હરે કૃષ્ણનો જાપ કરો,અને જો તમે જાપ કરતા રેહશો,ત્યારે તમને જીવનનું ઉકેલ ખૂબજ સરળ લાગશે'.તેમાં કોઈ પણ ખર્ચ નથી અને કોઈ પણ નુકશાન નથી.જો તમે હરે કૃષ્ણનો જાપ કરશો -કોઈ પણ તેનો વિરોધ નહિ કરશે.તેના ઉપર કોઈ પણ કર નથી.પણ જો કોઈ લાભ છે,તો તમે કેમ તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નહિ કરશો?બસ એક અઠવાડિયું માટે પ્રયોગ કરીને જોવો.જેટલી વાર થાય તેટલી વાર જાપ કરો:હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે/હરે રામ,હરે રામ ,રામ રામ,હરે હરે,અને તમને કેટલા બધા વસ્તુઓ મળશે...જે તમારા જીવનમાં નવા છે."
700421 - Lecture Lord Buddha's Appearance - લોસ એંજલિસ