GU/700505b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700505 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700505|GU/700505c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700505c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700505IP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ સમજાવે છે:
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700505IP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ સમજાવે છે:
    
    
    યત કરોષિ યત જુહોશી
:યત કરોષિ યજ જુહોશી
    યદ અશનાસી યત તપસ્યસિ
:યદ અશ્નાસી યત તપસ્યસિ
    કુરુસ્વ તત મત-અર્પણમ  
:કુરુશ્વ તત મદ-અર્પણમ  
:([[Vanisource:BG 9.27|BG 9.27]])
:([[Vanisource:BG 9.27 (1972)|ભ.ગી. ૯.૨૭]])
કૃષ્ણ....કર્મિયો,તે કાર્ય કરે છે.પણ કૃષ્ણ કહે છે કે,'ઠીક છે,તમે કરો.'યત કરોષિ:'જે પણ તમે કરો છો,તમે તેને માત્ર મારા માટે કરો,અને તેનો પરિણામ મને આપી દો'.તે કૃષ્ણ ભાવનામૃત છે.તમે કાર્ય કરિ શકો છો.તમારા પાસે મોટી ફેક્ટરી હોય શકે છે,કામ કરવું - પણ પરિણામ કૃષ્ણને આપો.ત્યારે તમારું,તે ફેક્ટરી ચલાવવું પણ એટલું જ સારું છે જેટલું અમે અહીં મંદિર ચલાવે છીએ,કારણ કે અંતમાં તે લાભ કૃષ્ણ માટે જાય છે.અમે કેમ આ મંદિર માટે કાર્ય કરિ રહ્યા છે,અમારી શક્તિનો પ્રયોગ કરિ રહ્યા છે?કૃષ્ણ માટે.તો કોઈ પણ કાર્ય-ક્ષેત્ર,જો તમે કૃષ્ણ માટે ઉપયોગ કરશો,તેની જરૂરત છે.તે રીતે તમે કરિ શકો છો.જિજીવિશેચ શતં સમઃ([[Vanisource:ISO 2|ISO 2]]).નહીંતર,તમે બદ્ધ થઇ જાશો;તમે જવાબદાર હશો.કારણ કે જ્યારે તમે ઇરાદાપૂર્વક કે ગેર-ઇરાદાપૂર્વક રીતે કાર્ય કરશો,આપણે કેટલા બધા પાપ કર્યો કરિ રહ્યા છીએ."|Vanisource:700505 - Lecture ISO 03 - Los Angeles|700505 - ભાષણ ISO 03 - લોસ એંજલિસ}}
 
કૃષ્ણ... કર્મીઓ, તેઓ કાર્ય કરે છે. પણ કૃષ્ણ કહે છે કે, 'ઠીક છે, તમે કરો.' યત કરોષિ: 'જે પણ તમે કરો, તમે માત્ર મારા માટે કરો, અને તેનું પરિણામ મને અર્પણ કરો'. તે કૃષ્ણ ભાવનામૃત છે. તમે કાર્ય કરી શકો છો. તમે મોટી ફેક્ટરી રાખી શકો છે - પણ પરિણામ કૃષ્ણને અર્પણ કરો. પછી તમારું, તે ફેક્ટરી ચલાવવું પણ એટલું જ સારું છે જેટલું આપણે અહીં મંદિર ચલાવીએ છીએ, કારણ કે છેવટે નફો કૃષ્ણ માટે જાય છે. આપણે કેમ આ મંદિર માટે કાર્ય કરી રહ્યા છીએ, આપણી શક્તિનો ઉપયોગ કરીને? કૃષ્ણ માટે. તો કોઈ પણ કાર્યક્ષેત્ર, જો તમે કૃષ્ણ માટે ઉપયોગ કરશો, તેની જરૂર છે. તે રીતે તમે કાર્ય કરી શકો. જિજીવિશેત શતં સમા: ([[Vanisource:ISO 2|ઈશોપનિષદ ૨]]). નહીતો, તમે બદ્ધ થઇ જશો; તમે જવાબદાર હશો. કારણ કે જ્યારે તમે ઇરાદાપૂર્વક કે ગેર-ઇરાદાપૂર્વક કાર્ય કરશો, આપણે કેટલા બધા પાપ કાર્યો કરી રહ્યા છીએ."|Vanisource:700505 - Lecture ISO 03 - Los Angeles|700505 - ભાષણ ઈશોપનિષદ ૩ - લોસ એંજલિસ}}

Latest revision as of 12:58, 24 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ સમજાવે છે:
યત કરોષિ યજ જુહોશી
યદ અશ્નાસી યત તપસ્યસિ
કુરુશ્વ તત મદ-અર્પણમ
(ભ.ગી. ૯.૨૭)

કૃષ્ણ... કર્મીઓ, તેઓ કાર્ય કરે છે. પણ કૃષ્ણ કહે છે કે, 'ઠીક છે, તમે કરો.' યત કરોષિ: 'જે પણ તમે કરો, તમે માત્ર મારા માટે કરો, અને તેનું પરિણામ મને અર્પણ કરો'. તે કૃષ્ણ ભાવનામૃત છે. તમે કાર્ય કરી શકો છો. તમે મોટી ફેક્ટરી રાખી શકો છે - પણ પરિણામ કૃષ્ણને અર્પણ કરો. પછી તમારું, તે ફેક્ટરી ચલાવવું પણ એટલું જ સારું છે જેટલું આપણે અહીં મંદિર ચલાવીએ છીએ, કારણ કે છેવટે નફો કૃષ્ણ માટે જાય છે. આપણે કેમ આ મંદિર માટે કાર્ય કરી રહ્યા છીએ, આપણી શક્તિનો ઉપયોગ કરીને? કૃષ્ણ માટે. તો કોઈ પણ કાર્યક્ષેત્ર, જો તમે કૃષ્ણ માટે ઉપયોગ કરશો, તેની જરૂર છે. તે રીતે તમે કાર્ય કરી શકો. જિજીવિશેત શતં સમા: (ઈશોપનિષદ ૨). નહીતો, તમે બદ્ધ થઇ જશો; તમે જવાબદાર હશો. કારણ કે જ્યારે તમે ઇરાદાપૂર્વક કે ગેર-ઇરાદાપૂર્વક કાર્ય કરશો, આપણે કેટલા બધા પાપ કાર્યો કરી રહ્યા છીએ."

700505 - ભાષણ ઈશોપનિષદ ૩ - લોસ એંજલિસ