GU/700622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700622IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણને તે કુટુહૂલ-વાળા આંખોથી જોવાનો પ્રયત્ન કરો-'કૃષ્ણ ક્યાં છે?અહીં...કૃષ્ણ તમારા હૃદયના અંદર છે.ઈશ્વર: સર્વ ભૂતાનામ([[Vanisource:BG 18.61|BG 18.61]]).તે અણુના અંદર છે.તે બધી જગ્યાએ છે.તો સેવા દ્વારા,આપણે તેનો સાક્ષાત્કાર કરી શકીયે છીએ.અતઃ શ્રી કૃષ્ણ નામાદિ ન ભાવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયૈઃ([[Vanisource:CC Madhya 17.136|CC Madhya 17.136]]) .જો તમને કૃષ્ણને જોવું છે,કૃષ્ણને અડવું છે,આપણા આ ભૌતિક ઇન્દ્રિયો દ્વારા,તે સંભવ નથી.આ ઇન્દ્રિયોને શુદ્ધ કરવું પડે છે.તે કેવી રીતે શુદ્ધ થાય છે?સેવોન્મુખે હી જિહવાદો:સેવા દ્વારા.અને ક્યાંથી આ સેવા શરુ થાય છે?સેવા શરુ થાય છે જિહવાદો,જિહવાથી.તે સેવા જિહવાથી પ્રારંભ થાય છે.તમે જાપ કરો.તેથી અમે તમને માળા આપીયે છીએ જાપ કરવા માટે.તે સેવાનો પ્રારંભ છે:જાપ કરવું.જો તમે જાપ કરશો,ત્યારે સ્વયં એવું સ્ફુરતી અદ:.કૃષ્ણના નામ સાંભળીને,તમે કૃષ્ણનો રૂપ સમજશો,તમે કૃષ્ણનો ગન સમજશો,તમે કૃષ્ણના લીલાઓ સમજશો,તેમના સર્વ-સામર્થ્યને.બધું તમને પ્રકાશિત થાશે."|Vanisource:700622 - Lecture Initiation - Los Angeles|700622 - ભાષણ Initiation - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700614 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700614|GU/700622b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700622b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700622IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણને તે કુતુહુલ-વાળી આંખોથી જોવાનો પ્રયત્ન કરો - 'કૃષ્ણ ક્યાં છે? અહીં... કૃષ્ણ તમારા હૃદયની અંદર છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ ([[Vanisource:BG 18.61 (1972)|ભ.ગી. ૧૮.૬૧]]). તેઓ અણુમાં છે. તેઓ સર્વત્ર છે. તો સેવા દ્વારા, આપણે તેનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. અતઃ શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયૈઃ ([[Vanisource:CC Madhya 17.136|ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬]]). જો આપણે કૃષ્ણના દર્શન કરવા છે, કૃષ્ણને સ્પર્શ કરવા છે, જો આપણી ભૌતિક ઇન્દ્રિયો દ્વારા, તે શક્ય નથી. આ ઇન્દ્રિયોને શુદ્ધ કરવી પડે. તે કેવી રીતે શુદ્ધ થાય છે? સેવોન્મુખે હી જિહવાદો: સેવા દ્વારા. અને આ સેવાની શરૂઆત ક્યાંથી થાય છે? સેવા શરુ થાય છે જિહવાદો, જીભથી. તે સેવા જીભથી પ્રારંભ થાય છે. તમે જપ કરો. તેથી અમે તમને માળા આપીએ છીએ જપ કરવા માટે. તે સેવાનો પ્રારંભ છે: જપ કરવો. જો તમે જપ કરશો, ત્યારે સ્વયં એવ સ્ફુરતી અદ:. કૃષ્ણનું નામ સાંભળીને, તમે કૃષ્ણના રૂપને સમજશો, તમે કૃષ્ણના ગુણને સમજશો, તમે કૃષ્ણની લીલાઓને સમજશો, તેમના સર્વ-સામર્થ્યને સમજશો. બધું પ્રકાશિત થશે."|Vanisource:700622 - Lecture Initiation - Los Angeles|700622 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ}}

Latest revision as of 06:34, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણને તે કુતુહુલ-વાળી આંખોથી જોવાનો પ્રયત્ન કરો - 'કૃષ્ણ ક્યાં છે? અહીં... કૃષ્ણ તમારા હૃદયની અંદર છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ (ભ.ગી. ૧૮.૬૧). તેઓ અણુમાં છે. તેઓ સર્વત્ર છે. તો સેવા દ્વારા, આપણે તેનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. અતઃ શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયૈઃ (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). જો આપણે કૃષ્ણના દર્શન કરવા છે, કૃષ્ણને સ્પર્શ કરવા છે, જો આ આપણી ભૌતિક ઇન્દ્રિયો દ્વારા, તે શક્ય નથી. આ ઇન્દ્રિયોને શુદ્ધ કરવી પડે. તે કેવી રીતે શુદ્ધ થાય છે? સેવોન્મુખે હી જિહવાદો: સેવા દ્વારા. અને આ સેવાની શરૂઆત ક્યાંથી થાય છે? સેવા શરુ થાય છે જિહવાદો, જીભથી. તે સેવા જીભથી પ્રારંભ થાય છે. તમે જપ કરો. તેથી અમે તમને માળા આપીએ છીએ જપ કરવા માટે. તે સેવાનો પ્રારંભ છે: જપ કરવો. જો તમે જપ કરશો, ત્યારે સ્વયં એવ સ્ફુરતી અદ:. કૃષ્ણનું નામ સાંભળીને, તમે કૃષ્ણના રૂપને સમજશો, તમે કૃષ્ણના ગુણને સમજશો, તમે કૃષ્ણની લીલાઓને સમજશો, તેમના સર્વ-સામર્થ્યને સમજશો. બધું પ્રકાશિત થશે."
700622 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ