GU/700702b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700702SB-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જો તમે કૃષ્ણ ભાવનામૃતને પકડીને રાખશો,તેમાં કોઈ પણ રાજ નથી,કોઈ પણ કાપત્ય નથી,કોઈ પણ મુત્સદ્દીની વાત નથી.એક જ વાત,કૃષ્ણ:હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે/હરે રામ,હરે રામ...તે તમને સંતુષ્ટ બનાવશે.યયાત્મા સુપ્રસીદતિ.જો તમને વાસ્તવમાં સુખ જોવે છે,ત્યારે તમે આ કૃષ્ણ ભાવનામૃતના વિષયોને પકડીને રાખો.બીજી કોઈ પણ વાત નહિ લાવો.ત્યારે તે બની જાશે ગૃહેશું ગૃહ-મેઘીનામ અપશ્યંતામ આત્મ-તત્ત્વં([[Vanisource:SB 2.1.2|SB 2.1.2]]).તો વિશેષ કરીને હું મારા સંન્યાસી શિષ્યોને કહું છું,જે બહાર જઈ રહ્યા છે મહાન ઉદ્દેશ્ય સાથે.કૃપા કરીને આ સિદ્ધાંતને પકડીને રાખો - એક - કૃષ્ણ.તમને લાભ થાશે,અને જે વ્યક્તિઓ સાથે તમે વાત કરશો,તેમને લાભ મળશે,દુનિયાને લાભ મળશે.તો તમારા પાસે મહાન જવાબદારી છે.ગૃહમેધિના વાતોમાં બદલીને તેને તોડી ન નાખો.તે મારો અનુરોધ/મારી વિનંતી છે."|Vanisource:700702 - Lecture SB 02.01.01-4 - Partial Recording - Los Angeles|700702 - ભાષણ SB 02.01.01-4 - Partial Recording - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700702 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700702|GU/700703 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700703}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700702SB-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જો તમે કૃષ્ણ ભાવનામૃતને પકડીને રાખશો, તેમાં કોઈ પણ ખાનગી વસ્તુ નથી, કોઈ પણ દ્વંદ્વ નથી, કોઈ પણ કૂટનીતિ નથી. એક જ વાત, કૃષ્ણ: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ... તે તમને સંતુષ્ટ બનાવશે. યયાત્મા સુપ્રસીદતિ. જો તમને વાસ્તવમાં સુખ જોઈએ છે, તો તમે આ કૃષ્ણ ભાવનામૃતના વિષયોને પકડીને રાખો. બીજી કોઈ પણ વાત વચ્ચે લાવો નહીં. પછી તે બની જાશે ગૃહેશુ ગૃહ-મેધીનામ અપશ્યતામ આત્મ-તત્ત્વમ ([[Vanisource:SB 2.1.2|શ્રી.ભા. ૨..]]). તો વિશેષ કરીને હું મારા સંન્યાસી શિષ્યોને કહું છું, જેઓ આજે એક મહાન ઉદેશ્ય સાથે બહાર જઈ રહ્યા છે. કૃપા કરીને આ સિદ્ધાંતને પકડીને રાખો - એક - કૃષ્ણ. તમને લાભ થશે, અને જે વ્યક્તિઓ સાથે તમે વાત કરશો, તેમને લાભ થશે, દુનિયાને લાભ થશે. તો તમારી પાસે મહાન જવાબદારી છે. ગૃહમેધિની વાતોમાં આવીને તેને તોડી ન નાખો. તે મારી વિનંતી છે."|Vanisource:700702 - Lecture SB 02.01.01-4 - Partial Recording - Los Angeles|700702 - ભાષણ શ્રી.ભા. ૨..-- આંશિક રેકોર્ડિંગ - લોસ એંજલિસ}}

Latest revision as of 08:05, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે કૃષ્ણ ભાવનામૃતને પકડીને રાખશો, તેમાં કોઈ પણ ખાનગી વસ્તુ નથી, કોઈ પણ દ્વંદ્વ નથી, કોઈ પણ કૂટનીતિ નથી. એક જ વાત, કૃષ્ણ: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ... તે તમને સંતુષ્ટ બનાવશે. યયાત્મા સુપ્રસીદતિ. જો તમને વાસ્તવમાં સુખ જોઈએ છે, તો તમે આ કૃષ્ણ ભાવનામૃતના વિષયોને પકડીને રાખો. બીજી કોઈ પણ વાત વચ્ચે લાવો નહીં. પછી તે બની જાશે ગૃહેશુ ગૃહ-મેધીનામ અપશ્યતામ આત્મ-તત્ત્વમ (શ્રી.ભા. ૨.૧.૨). તો વિશેષ કરીને હું મારા સંન્યાસી શિષ્યોને કહું છું, જેઓ આજે એક મહાન ઉદેશ્ય સાથે બહાર જઈ રહ્યા છે. કૃપા કરીને આ સિદ્ધાંતને પકડીને રાખો - એક - કૃષ્ણ. તમને લાભ થશે, અને જે વ્યક્તિઓ સાથે તમે વાત કરશો, તેમને લાભ થશે, દુનિયાને લાભ થશે. તો તમારી પાસે મહાન જવાબદારી છે. ગૃહમેધિની વાતોમાં આવીને તેને તોડી ન નાખો. તે મારી વિનંતી છે."
700702 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧-૪ - આંશિક રેકોર્ડિંગ - લોસ એંજલિસ