GU/700702b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700702SB-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જો તમે કૃષ્ણ ભાવનામૃતને પકડીને રાખશો,તેમાં કોઈ પણ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700702 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700702|GU/700703 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700703}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700702SB-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જો તમે કૃષ્ણ ભાવનામૃતને પકડીને રાખશો, તેમાં કોઈ પણ ખાનગી વસ્તુ નથી, કોઈ પણ દ્વંદ્વ નથી, કોઈ પણ કૂટનીતિ નથી. એક જ વાત, કૃષ્ણ: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ... તે તમને સંતુષ્ટ બનાવશે. યયાત્મા સુપ્રસીદતિ. જો તમને વાસ્તવમાં સુખ જોઈએ છે, તો તમે આ કૃષ્ણ ભાવનામૃતના વિષયોને પકડીને રાખો. બીજી કોઈ પણ વાત વચ્ચે લાવો નહીં. પછી તે બની જાશે ગૃહેશુ ગૃહ-મેધીનામ અપશ્યતામ આત્મ-તત્ત્વમ ([[Vanisource:SB 2.1.2|શ્રી.ભા. ૨.૧.૨]]). તો વિશેષ કરીને હું મારા સંન્યાસી શિષ્યોને કહું છું, જેઓ આજે એક મહાન ઉદેશ્ય સાથે બહાર જઈ રહ્યા છે. કૃપા કરીને આ સિદ્ધાંતને પકડીને રાખો - એક - કૃષ્ણ. તમને લાભ થશે, અને જે વ્યક્તિઓ સાથે તમે વાત કરશો, તેમને લાભ થશે, દુનિયાને લાભ થશે. તો તમારી પાસે મહાન જવાબદારી છે. ગૃહમેધિની વાતોમાં આવીને તેને તોડી ન નાખો. તે મારી વિનંતી છે."|Vanisource:700702 - Lecture SB 02.01.01-4 - Partial Recording - Los Angeles|700702 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧-૪ - આંશિક રેકોર્ડિંગ - લોસ એંજલિસ}} |
Latest revision as of 08:05, 25 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જો તમે કૃષ્ણ ભાવનામૃતને પકડીને રાખશો, તેમાં કોઈ પણ ખાનગી વસ્તુ નથી, કોઈ પણ દ્વંદ્વ નથી, કોઈ પણ કૂટનીતિ નથી. એક જ વાત, કૃષ્ણ: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ... તે તમને સંતુષ્ટ બનાવશે. યયાત્મા સુપ્રસીદતિ. જો તમને વાસ્તવમાં સુખ જોઈએ છે, તો તમે આ કૃષ્ણ ભાવનામૃતના વિષયોને પકડીને રાખો. બીજી કોઈ પણ વાત વચ્ચે લાવો નહીં. પછી તે બની જાશે ગૃહેશુ ગૃહ-મેધીનામ અપશ્યતામ આત્મ-તત્ત્વમ (શ્રી.ભા. ૨.૧.૨). તો વિશેષ કરીને હું મારા સંન્યાસી શિષ્યોને કહું છું, જેઓ આજે એક મહાન ઉદેશ્ય સાથે બહાર જઈ રહ્યા છે. કૃપા કરીને આ સિદ્ધાંતને પકડીને રાખો - એક - કૃષ્ણ. તમને લાભ થશે, અને જે વ્યક્તિઓ સાથે તમે વાત કરશો, તેમને લાભ થશે, દુનિયાને લાભ થશે. તો તમારી પાસે મહાન જવાબદારી છે. ગૃહમેધિની વાતોમાં આવીને તેને તોડી ન નાખો. તે મારી વિનંતી છે." |
700702 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧-૪ - આંશિક રેકોર્ડિંગ - લોસ એંજલિસ |