GU/700704 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 08:32, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધુનિક સભ્યતા દોષપૂર્ણ છે. તેઓ જાણતા નથી કેવી રીતે સમાજનું પાલન કરવું. તેથી કોઈ શાંતિ નથી. વિશેષ કરીને મગજ અથવા જ્ઞાનની અછત છે. પાગલપન. જેમ કે આખા શરીરમાં, માથું સૌથી મુખ્ય અંગ છે. જો તમે તમારા હાથને કાપી દેશો, તમે જીવી શકો છો, પણ જો તમે તમારા માથાને કાપી નાખશો, તો તમે જીવી ન શકો. આખી વસ્તુ જતી રહે છે. તેવી જ રીતે, વર્તમાન સમયે સમાજ મગજ વગરનો છે, એક મૃતદેહ, અથવા માથું-ફાટેલું છે, ગાંડુ. માથું છે, પણ અર્થહીન અક્કલ વગરનું માથું. અક્કલ વગરનું માથું. અક્કલ વગરનું માથાનું શું કામ છે તેથી એવા વર્ગનું નિર્માણ કરવું કે જે મગજ અને માથાના રૂપમાં કાર્ય કરે તેની ખૂબ જ જરૂર છે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે."
700704 - ભાષણ ગુંડીચા મંદિરની સફાઈ ઉત્સવ - ગુંડિચા માર્જનમ - સાન ફ્રાન્સિસ્કો‎