GU/701106b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે લોકોને કૃષ્ણ સભાન બનાવી શકો છો, તો બધું આપમેળે થઈ જશે. કારણ કે ત્યાં લોકશાહી છે. તેથી જો તેઓ પ્રમુખ અને વડા પ્રધાન બનવા માટે કોઈ કૃષ્ણ સભાન વ્યક્તિને મત આપે છે, તો તે બધુ બચી જશે. તેથી તેનો મતલબ કે તમારે મતદાર બનાવવું પડશે, કા સભાન. પછી બધું બરાબર થશે. તે તમારા લક્ષ્યોમાંનું એક હોવું જોઈએ, કે કૃષ્ણ સભાન આંદોલન.સરકાર હજી પણ પ્રજાના નિયંત્રણમાં છે. તે એક તથ્ય છે. જો જનતા કૃષ્ણ સભાન બને, સ્વાભાવિક રીતે સરકાર કૃ સભાન બને. પરંતુ તે લોકો પર છે. પરંતુ તેઓ બનવા માંગતા નથી."
701106 - વાર્તાલાપ - મુંબઈ‎