GU/701211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અમે ખૂબજ ચિંતિત છીએ ભગવાન કૃષ્ણના આ સંદેશનો પ્રચાર કરવા માટે,ભગવદ્-ગીતા.અમે ભગવદ્ ગીતાને યથારૂપ/તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીયે છીએ,વગર કોઈ ખોટા તાત્પર્ય આપ્યા વિના.આપણે ભગવાનના શબ્દો ઉપર તાત્પર્ય નથી આપી શકતા.કારણ કે ધર્મ એટલે કે ભગવાનના શબ્દો.ધર્મમ તું સાક્ષાદ ભગવત-પ્રણીતમ(SB 6.3.19).ધર્મના સિદ્ધાંતો કોઈ પણ માનવ દ્વારા સૃજન નથી થઇ શકતા,જેમ કે કાનૂનને કોઈ પણ નાગરિક નથી બનાવી શકતો.કાનૂન/નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવે છે.તે નિયમ/કાનૂન સ્વીકૃત છે.તે બાધ્ય છે.તેમજ,ધર્મ એટલે કે ભગવાનના શબ્દો."
701211 - ભાષણ - Speech to Their Highnesses - ઈન્દોર