GU/701212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ઈન્દોર]] | [[Category:GU/અમૃત બિંદુ - ઈન્દોર]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701212SB-INDORE_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે|701211|GU/701213 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે|701213}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701212SB-INDORE_ND_01.mp3</mp3player>| | |||
"આ સદાચારનો પ્રારંભ છે: સવારે વેહલું ઉઠવું, સાફ થવું, પછી જપ કરવો, અથવા વૈદિક મંત્રોનો જપ કરવો અથવા, જેમ કે આ પ્રસ્તુત યુગમાં સરળ બનાવેલું છે, હરે કૃષ્ણ મંત્ર, મહા-મંત્રનો જપ કરવો. તે સદાચારનો પ્રારંભ છે. તો સદાચાર મતલબ આ પાપમય પ્રતિક્રિયાથી મુક્ત થવું. અને જ્યા સુધી વ્યક્તિ નિયમોનું પાલન નથી કરતો, ત્યાં સુધી વ્યક્તિ મુક્ત નથી થઈ શકતો. અને જ્યા સુધી વ્યક્તિ પૂર્ણ રીતે પાપમય પ્રતિક્રિયાથી મુક્ત થતો નથી, ત્યાં સુધી તે ભગવાન શું છે તે સમજી નથી શકતો. જે સદાચારમાં નથી, નિયમનકારી સિદ્ધાંતોમાં નથી, તેમના માટે... જેમ કે પશુઓ, કોઈ પણ અપેક્ષા નથી કરતું કે તેઓ કોઈ પણ... અવશ્ય, સ્વભાવથી તેઓ નિયમોનું પાલન કરે છે. પણ છતાં, મનુષ્યો, ઉન્નત ચેતના હોવાથી, તો તેનો યોગ્ય ઉપયોગ કરવાને બદલે, તેઓ ઉન્નત ચેતનાનો દુરોપયોગ કરે છે, અને તે રીતે તે પશુઓ કરતા પણ નિમ્ન બની જાય છે."|Vanisource:701212 - Lecture SB 06.01.21 and Conversation - Indore|701212 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૧ અને વાર્તાલાપ - ઈન્દોર}} |
Latest revision as of 16:47, 25 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ સદાચારનો પ્રારંભ છે: સવારે વેહલું ઉઠવું, સાફ થવું, પછી જપ કરવો, અથવા વૈદિક મંત્રોનો જપ કરવો અથવા, જેમ કે આ પ્રસ્તુત યુગમાં સરળ બનાવેલું છે, હરે કૃષ્ણ મંત્ર, મહા-મંત્રનો જપ કરવો. તે સદાચારનો પ્રારંભ છે. તો સદાચાર મતલબ આ પાપમય પ્રતિક્રિયાથી મુક્ત થવું. અને જ્યા સુધી વ્યક્તિ નિયમોનું પાલન નથી કરતો, ત્યાં સુધી વ્યક્તિ મુક્ત નથી થઈ શકતો. અને જ્યા સુધી વ્યક્તિ પૂર્ણ રીતે પાપમય પ્રતિક્રિયાથી મુક્ત થતો નથી, ત્યાં સુધી તે ભગવાન શું છે તે સમજી નથી શકતો. જે સદાચારમાં નથી, નિયમનકારી સિદ્ધાંતોમાં નથી, તેમના માટે... જેમ કે પશુઓ, કોઈ પણ અપેક્ષા નથી કરતું કે તેઓ કોઈ પણ... અવશ્ય, સ્વભાવથી તેઓ નિયમોનું પાલન કરે છે. પણ છતાં, મનુષ્યો, ઉન્નત ચેતના હોવાથી, તો તેનો યોગ્ય ઉપયોગ કરવાને બદલે, તેઓ ઉન્નત ચેતનાનો દુરોપયોગ કરે છે, અને તે રીતે તે પશુઓ કરતા પણ નિમ્ન બની જાય છે." |
701212 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૧ અને વાર્તાલાપ - ઈન્દોર |