GU/701213 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે પણ ઘૃણાસ્પદ લક્ષણો નો તમે વિકાસ કર્યો છે,જો આપણને તેને પ્રતિક્રિયા આપવી છે,આપણને ભક્તિ-યોગને જ સ્વીકારવું જોઈએ.અનર્થ.અનર્થ.આપણે કેટલા બધા અનર્થોને વિકસિત કરેલા છે.આપણને તેની જરૂર નથી,પણ આપણે આ બધા લક્ષણોને વિકસિત કરેલા છે.તો અનર્થ ઉપશમમ.તો જો તમને આ બધા અનર્થોને કાપી નાખવું છે,ત્યારે ભક્તિ-યોગં અધોક્ષજે - તમને અધોક્ષજને ભક્તિ-યોગની આ પદ્ધતિને સ્વીકાર કરવું જોઈએ."
701213 - ભાષણ SB 06.01.22-25 - ઈન્દોર