GU/710214b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710214CC-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"તેથી જ્યારે તમે તમારી જાતને કૃષ્ણ ભાવનમ્રિતમાં રાખો છો, ત્યારે તમે આધ્યાત્મિક ઉર્જામાં જીવો છો, અને જ્યારે તમે કૃષ્ણ ભાવનમ્રિત વિના છો, ત્યારે તમે ભૌતિક ઉર્જામાં જીવો છો. જ્યારે તમે ભૌતિક ઉર્જામાં રહો છો, તો પછી તમારી પ્રકાશની ગુણવત્તા, કારણ કે તમે અગ્નિ છો, કૃષ્ણના અભિન્ન અંશ છો, તે લગભગ ઓલવવામાં આવે છે. તેથી આપણે કૃષ્ણને ભૂલીએ છીએ. કૃષ્ણના સાથેનો અમારો સંબંધ વ્યવહારીક રીતે બુઝાઇ ગયો છે. અને ફરીથી, અગ્નિ, સ્પાર્ક, જો તે સૂકા ઘાસ પર નીચે પડે છે, તો ધીમે ધીમે, ઘાસ સળગતું બને છે. તેથી ભલે આપણે હોય ... કારણ કે આ ભૌતિક વિશ્વમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ પ્રકારો છે. જો આપણે દેવતાની ગુણવત્તા સાથે સંકળાયેલા છીએ, તો આપણી આધ્યાત્મિક ઉર્જા ફરીથી ઝળહળતી અગ્નિ બની જાય છે."|Vanisource:710214 - Lecture CC Madhya 06.151-154 - Gorakhpur|710214 - ભાષણ ચૈ.ચ માધ્ય ૦૬.૧૫૧-૧૫૪ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710214 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710214|GU/710214c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710214c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710214CC-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"તો જ્યારે તમે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં રાખો છો, ત્યારે તમે આધ્યાત્મિક શક્તિમાં રહો છો, અને જ્યારે તમે કૃષ્ણ ભાવનામૃત વિના હોવ છો, ત્યારે તમે ભૌતિક શક્તિમાં રહો છો. જ્યારે તમે ભૌતિક શક્તિમાં રહો છો, તો પછી તમારી પ્રકાશની ગુણવત્તા, કારણ કે તમે અગ્નિ સમાન છો, કૃષ્ણના અભિન્ન અંશ છો, તે લગભગ બુઝાયેલી હોય છે. તેથી આપણે કૃષ્ણને ભૂલી ગયેલા છીએ. કૃષ્ણ સાથેનો આપણો સંબંધ વ્યાવહારીક રીતે બુઝાઇ ગયો છે. અને ફરીથી, અગ્નિ, તણખલું, જો તે સૂકા ઘાસ પર પડે છે, તો ધીમે ધીમે, ઘાસ સળગે છે. જો આપણે... કારણકે આ ભૌતિક જગતમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો હોય છે. જો આપણે સત્વગુણમાં હોઈએ છીએ, તો આપણી આધ્યાત્મિક શક્તિ ફરીથી ઝળહળતી અગ્નિ બની જાય છે."|Vanisource:710214 - Lecture CC Madhya 06.151-154 - Gorakhpur|710214 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૬.૧૫૧-૧૫૪ - ગોરખપુર‎}}

Latest revision as of 00:16, 25 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જ્યારે તમે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં રાખો છો, ત્યારે તમે આધ્યાત્મિક શક્તિમાં રહો છો, અને જ્યારે તમે કૃષ્ણ ભાવનામૃત વિના હોવ છો, ત્યારે તમે ભૌતિક શક્તિમાં રહો છો. જ્યારે તમે ભૌતિક શક્તિમાં રહો છો, તો પછી તમારી પ્રકાશની ગુણવત્તા, કારણ કે તમે અગ્નિ સમાન છો, કૃષ્ણના અભિન્ન અંશ છો, તે લગભગ બુઝાયેલી હોય છે. તેથી આપણે કૃષ્ણને ભૂલી ગયેલા છીએ. કૃષ્ણ સાથેનો આપણો સંબંધ વ્યાવહારીક રીતે બુઝાઇ ગયો છે. અને ફરીથી, અગ્નિ, તણખલું, જો તે સૂકા ઘાસ પર પડે છે, તો ધીમે ધીમે, ઘાસ સળગે છે. જો આપણે... કારણકે આ ભૌતિક જગતમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો હોય છે. જો આપણે સત્વગુણમાં હોઈએ છીએ, તો આપણી આધ્યાત્મિક શક્તિ ફરીથી ઝળહળતી અગ્નિ બની જાય છે."
710214 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૬.૧૫૧-૧૫૪ - ગોરખપુર‎