GU/710214b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી જ્યારે તમે તમારી જાતને કૃષ્ણ ભાવનમ્રિતમાં રાખો છો, ત્યારે તમે આધ્યાત્મિક ઉર્જામાં જીવો છો, અને જ્યારે તમે કૃષ્ણ ભાવનમ્રિત વિના છો, ત્યારે તમે ભૌતિક ઉર્જામાં જીવો છો. જ્યારે તમે ભૌતિક ઉર્જામાં રહો છો, તો પછી તમારી પ્રકાશની ગુણવત્તા, કારણ કે તમે અગ્નિ છો, કૃષ્ણના અભિન્ન અંશ છો, તે લગભગ ઓલવવામાં આવે છે. તેથી આપણે કૃષ્ણને ભૂલીએ છીએ. કૃષ્ણના સાથેનો અમારો સંબંધ વ્યવહારીક રીતે બુઝાઇ ગયો છે. અને ફરીથી, અગ્નિ, સ્પાર્ક, જો તે સૂકા ઘાસ પર નીચે પડે છે, તો ધીમે ધીમે, ઘાસ સળગતું બને છે. તેથી ભલે આપણે હોય ... કારણ કે આ ભૌતિક વિશ્વમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ પ્રકારો છે. જો આપણે દેવતાની ગુણવત્તા સાથે સંકળાયેલા છીએ, તો આપણી આધ્યાત્મિક ઉર્જા ફરીથી ઝળહળતી અગ્નિ બની જાય છે."
710214 - ભાષણ ચૈ.ચ માધ્ય ૦૬.૧૫૧-૧૫૪ - ગોરખપુર‎