GU/710214d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710214SB-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"તેથી કૃષ્ણ વિજ્ઞાન સમજવું ખૂબ મુશ્કેલ છે. દુર્બોધામ. દુર્બોધામ. દુર્બોધમનો અર્થ ખૂબ જ સમજવું ખૂબ મુશ્કેલ છે. તેથી તમારે મહજાજનોનો સંપર્ક કરવો પડશે. લોકો, તેઓ સમજવાનો પ્રયત્ન કરે છે જે તેમના પોતાના પ્રયત્નો દ્વારા સમજવું અશક્ય છે. તે એક મહાન ભૂલ છે. તેથી આ ખૂબ જ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, દુર્બોધમ. ધર્મ શું છે અને ભગવાન શું છે, તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. વૈદિક હુકમ છે, સમજવા માટે, વ્યક્તિએ એક આધ્યાત્મિક અધ્યાપક, દુર્બોધમનો સંપર્ક કરવો જ જોઇએ. ગુહ્યામ વિશુદ્ધમ્." |Vanisource:710214 - Lecture SB 06.03.20-23 - Gorakhpur|710214 - ભાષણ શ્રી.. ૦૬.૦૩.૨૦-૨૩ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710214c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710214c|GU/710214e વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710214e}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710214SB-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણનું વિજ્ઞાન સમજવું ખૂબ મુશ્કેલ છે. દુર્બોધમ. દુર્બોધમ. દુર્બોધમનો અર્થ છે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. તેથી તમારે મહજનોનો સંપર્ક કરવો પડે. લોકો, જે વસ્તુ તેમના પોતાના પ્રયાસથી સમજવું અશક્ય છે, તે સમજવાનો પ્રયત્ન કરે છે. તે એક મોટી ભૂલ છે. તેથી આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, દુર્બોધમ. ધર્મ શું છે અને ભગવાન શું છે, તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. વૈદિક આજ્ઞા છે, દુર્બોધમ સમજવા માટે, વ્યક્તિએ એક આધ્યાત્મિક ગુરુ પાસે જવું જોઇએ. ગુહ્યમ વિશુદ્ધમ."|Vanisource:710214 - Lecture SB 06.03.20-23 - Gorakhpur|710214 - ભાષણ શ્રી.ભા. ..૨૦-૨૩ - ગોરખપુર‎}}

Latest revision as of 06:18, 9 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણનું વિજ્ઞાન સમજવું ખૂબ જ મુશ્કેલ છે. દુર્બોધમ. દુર્બોધમ. દુર્બોધમનો અર્થ છે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. તેથી તમારે મહજનોનો સંપર્ક કરવો પડે. લોકો, જે વસ્તુ તેમના પોતાના પ્રયાસથી સમજવું અશક્ય છે, તે સમજવાનો પ્રયત્ન કરે છે. તે એક મોટી ભૂલ છે. તેથી આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, દુર્બોધમ. ધર્મ શું છે અને ભગવાન શું છે, તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. વૈદિક આજ્ઞા છે, દુર્બોધમ સમજવા માટે, વ્યક્તિએ એક આધ્યાત્મિક ગુરુ પાસે જવું જોઇએ. ગુહ્યમ વિશુદ્ધમ."
710214 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૨૦-૨૩ - ગોરખપુર‎