GU/710329 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેણે હરે કૃષ્ણ મંત્રનો જાપ કરવાના બળ પર પાપી પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે, તે સૌથી મોટો ગુનો છે. તેથી સુબાલા મહારાજા દ્વારા જણાવ્યા મુજબ દસ પ્રકારના ગુનાઓમાંથી, આ સૌથી મહત્વની વસ્તુ છે. કોઈએ કોઈ પાપી પ્રવૃત્તિ ન કરવી જોઈએ કારણ કે તે હરે કૃષ્ણ મંત્રનો જાપ કરી રહ્યો છે."
710329 - ભાષણ ભ.ગી. ૦૭.૦3 - મુંબઈ‎