GU/710407 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710407BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તમે એક સરસ ઉદાહરણ દ્વારા સમજી શકો છો: જેમ સરકાર | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710406b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710406b|GU/710407b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710407b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710407BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તમે એક સરસ ઉદાહરણ દ્વારા સમજી શકો છો: જેમ સરકાર શરાબની દુકાન ખોલે છે. તેનો અર્થ એ નથી કે સરકાર શરાબ પીવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તે એવું નથી. વિચાર એ છે કે જો સરકાર અમુક દારૂડિયાઓને પીવા દેશે નહીં, તો તેઓ ઉત્પાત કરશે. તેઓ શરાબનું ગેરકાયદેસર નિસ્યંદન કરશે. તેમને રોકવા માટે, સરકાર શરાબની દુકાન ખૂબ જ, ખૂબ જ ઊંચી કિંમતે ખોલે છે. કિમત... જો કિંમત એક રૂપિયાની હોય તો સરકારી આબકારી વિભાગ સાઈઠ રૂપિયા લે છે. તો વિચાર પ્રોત્સાહિત કરવાનો નથી, પરંતુ પ્રતિબંધિત કરવાનો છે. વિચાર છે પ્રતિબંધ કરવાનો, ઓછામાં ઓછો આપણા દેશમાં. તે જ રીતે, શાસ્ત્રમાં જ્યારે મૈથુન જીવન અથવા માંસાહાર અથવા શરાબ માટે છૂટ હોય છે, ત્યારે તે ઉશ્કેરવા માટે નથી કે "તમે જેટલું શક્ય હોય તેટલું આ કાર્ય કરતા જ જાઓ." ના. ખરેખર તે પ્રતિબંધ માટે છે."|Vanisource:710407 - Lecture BG 07.16 - Bombay|710407 - ભાષણ ભ.ગી. ૭.૧૬ - મુંબઈ}} |
Latest revision as of 06:20, 9 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તમે એક સરસ ઉદાહરણ દ્વારા સમજી શકો છો: જેમ સરકાર શરાબની દુકાન ખોલે છે. તેનો અર્થ એ નથી કે સરકાર શરાબ પીવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તે એવું નથી. વિચાર એ છે કે જો સરકાર અમુક દારૂડિયાઓને પીવા દેશે નહીં, તો તેઓ ઉત્પાત કરશે. તેઓ શરાબનું ગેરકાયદેસર નિસ્યંદન કરશે. તેમને રોકવા માટે, સરકાર શરાબની દુકાન ખૂબ જ, ખૂબ જ ઊંચી કિંમતે ખોલે છે. કિમત... જો કિંમત એક રૂપિયાની હોય તો સરકારી આબકારી વિભાગ સાઈઠ રૂપિયા લે છે. તો વિચાર પ્રોત્સાહિત કરવાનો નથી, પરંતુ પ્રતિબંધિત કરવાનો છે. વિચાર છે પ્રતિબંધ કરવાનો, ઓછામાં ઓછો આપણા દેશમાં. તે જ રીતે, શાસ્ત્રમાં જ્યારે મૈથુન જીવન અથવા માંસાહાર અથવા શરાબ માટે છૂટ હોય છે, ત્યારે તે ઉશ્કેરવા માટે નથી કે "તમે જેટલું શક્ય હોય તેટલું આ કાર્ય કરતા જ જાઓ." ના. ખરેખર તે પ્રતિબંધ માટે છે." |
710407 - ભાષણ ભ.ગી. ૭.૧૬ - મુંબઈ |