GU/710407b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી કોઈ પણ કે જે લોકોનું ધ્યાન કૃષ્ણથી અક્રિષ્ણ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. . . તે આધુનિક કહેવાતા તત્ત્વજ્ઞાનીઓ અને શિક્ષણવિદો અથવા ધર્મવાદીઓનો વ્યવસાય છે. તેઓ ભાગવદ્‌ ગીતાના જીવનને લાંબા સમય સુધી વાંચવાનું ચાલુ રાખશે પરંતુ અર્થઘટન જુદી રીતે કરશે જેથી લોકો કૃષ્ણને શરણાગતિ ન આપે. તે જ તેમનો ધંધો છે. આવી વ્યક્તિઓને દુષકૃતિના કહેવામાં આવે છે. તેઓ પોતે પણ કૃષ્ણને શરણાગતિ આપવા તૈયાર નથી, અને તેઓ પણ કૃષ્ણને શરણાગતિ ન આપવા માટે અન્યને ગેરમાર્ગે દોરે છે.તે જ તેમનો ધંધો છે. આવી વ્યક્તિઓ દુષકૃતિના, દુષ્કર્મ કરનારા, બદમાશો, તે લોકો છે કે જે લોકોને અન્ય રીતે ભટકાવી રહ્યા છે. "
710407 - ભાષણ પંડાલ - મુંબઈ‎