GU/710408 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710408BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"આ યુગમાં હરે કૃષ્ણ મંત્ર, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ ,કૃષ્ણ, હરે હરે / હરે રામા, હરે રામા, રામા રામા, હરે હરે, નો જાપ કરવાથી આધ્યાત્મિક જીવનમાં કોઈ વ્યક્તિ સરળતાથી આગળ વધી શકે છે. અને તમે જોઈ શકો છો કે આ છોકરાઓ અને છોકરીઓ, પશ્ચિમી દેશોમાંથી આવતા લોકો, તેઓની ભૂતકાળની જીંદગીમાં ઘણી બધી ગેરસમજો હતી, હવે તેઓ શુદ્ધ છે. ફક્ત (ચાલુ) હરે કૃષ્ણ મંત્રનો જાપ કરવાથી. આ છે . . . તેઓ હવે દૈવી સંપત વિકસાવી રહ્યા છે. દૈવી સંપત એ લાક્ષણિકતાઓ છે જેના દ્વારા તેઓ મુક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિ માટે ખૂબ જ સરળ પ્રગતિ કરી શકે છે. તેને દૈવી સંપત કહે છે."|Vanisource:710408 - Lecture BG 16.2-7 - Bombay|710408 - ભાષણ ભ.ગી. ૧૬.૨-૭ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710407b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710407b|GU/710409 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710409}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710408BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"આ યુગમાં ફક્ત હરે કૃષ્ણ મંત્ર, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ ,કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, નો જપ કરવાથી આધ્યાત્મિક જીવનમાં ખૂબ જ સરળતાથી પ્રગતિ કરી શકાય છે. અને તમે જોઈ શકો છો કે આ છોકરાઓ અને છોકરીઓ, જે લોકો પશ્ચિમી દેશોમાંથી આવે છે, જો કે તેમના ભૂતકાળના જીવનમાં ઘણી બધી ગેરસમજો હતી, હવે તેઓ શુદ્ધ છે. ફક્ત હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી. તેઓ હવે દૈવી સંપત વિકસાવી રહ્યા છે. દૈવી સંપત એ લાક્ષણિકતાઓ છે જેના દ્વારા તેઓ મુક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિ માટે ખૂબ જ સરળતાથી પ્રગતિ કરી શકે છે. તેને દૈવી સંપત કહેવાય છે."|Vanisource:710408 - Lecture BG 16.2-7 - Bombay|710408 - ભાષણ ભ.ગી. ૧૬.૨-૭ - મુંબઈ‎}}

Latest revision as of 05:25, 19 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ યુગમાં ફક્ત હરે કૃષ્ણ મંત્ર, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ ,કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, નો જપ કરવાથી આધ્યાત્મિક જીવનમાં ખૂબ જ સરળતાથી પ્રગતિ કરી શકાય છે. અને તમે જોઈ શકો છો કે આ છોકરાઓ અને છોકરીઓ, જે લોકો પશ્ચિમી દેશોમાંથી આવે છે, જો કે તેમના ભૂતકાળના જીવનમાં ઘણી બધી ગેરસમજો હતી, હવે તેઓ શુદ્ધ છે. ફક્ત આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી. તેઓ હવે દૈવી સંપત વિકસાવી રહ્યા છે. દૈવી સંપત એ લાક્ષણિકતાઓ છે જેના દ્વારા તેઓ મુક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિ માટે ખૂબ જ સરળતાથી પ્રગતિ કરી શકે છે. તેને દૈવી સંપત કહેવાય છે."
710408 - ભાષણ ભ.ગી. ૧૬.૨-૭ - મુંબઈ‎