GU/710628 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે કોણ પાણી નથી પી રહ્યો? પાણીનો સ્વાદ કૃષ્ણ છે, તેથી કોણે કૃષ્ણને નથી જોયો? તેઓ કહે છે, "તમે મને ભગવાન બતાવી શકો?" જો તમે ભગવાનને જોતા નથી, તો પછી તમને કોણ બતાવશે? અહીં ભગવાન છે, તમે પાણી પી રહ્યા છો. અહીં ભગવાન, સૂર્યપ્રકાશ છે. જે લોકો કૃષ્ણને જોઈ શકતા નથી તે ભગવાન છે. . . કેમ કે કૃષ્ણને સર્વોચ્ચ વ્યક્તિત્વ ભગવાન તરીકે જોવા માટે, કૃષ્ણને સમજવા માટે ઘણા, ઘણા હજારો વર્ષોના તાપસ્યની જરૂર છે."
710628 - વાર્તાલાપ - સાન ફ્રાન્સિસ્કો‎