GU/720220b ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વિશાખાપટ્ટનમ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વિશાખાપટ્ટનમ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720220LE-VISAKHAPATNAM_ND_01.mp3</mp3player>|"આ રીતે શ્રીકૃષ્ણકૃષ્ણ જાપ અને નૃત્ય કરવાથી ધીરે અને અધિરો બંનેને ખૂબ પ્રિય છે, તેથી ગોસ્વામિઓ તમામ વર્ગના માણસોને પ્રિય હતા. તેઓ વૃંદાવનમાં રહેતા હતા, એટલું જ નહીં કે તેઓ ફક્ત ભક્તો દ્વારા ગમ્યા હતા, પણ સામાન્ય પણ નથી. તેઓ પણ આ ગોસ્વામીની પૂજા કરતા હોવા છતાં તેમના પતિ-પત્ની વચ્ચેના તેમના કૌટુંબિક ઝઘડામાં પણ તેઓ આ કેસ ગોસ્વામિસને આપતા. તેઓ સામાન્ય લોકો માટે એટલા પ્રિય હતા કે તેઓ કુટુંબનો ઝઘડો રજૂ કરશે અને ગોસ્વામીઓ જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે. તેથી ધીરધિર-જન-પ્રિયાઉ, પ્રિયા-કારૌ કારણ કે આ આંદોલન એટલું આનંદકારક છે કે તે ગમે ત્યાં આકર્ષક હોઈ શકે કે આપણે વ્યવહારીક અનુભવીએ છીએ…." |Vanisource:720220 - Lecture Excerpt at Krsna Caitanya Matha - Visakhapatnam|720220 - કૃષ્ણ ચૈતન્ય મથા ખાતે પ્રવચનનો અવતરણ - વિશાખાપટ્ટનમ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમ માં અમૃત બિંદુ બોલે છે|720220|GU/720221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમમાં અમૃત બિંદુ બોલે છે|720221}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720220LE-VISAKHAPATNAM_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણોત્કીર્તન - કીર્તન કરવું અને નૃત્ય કરવું, ધીર અને અધિર બંનેને ખૂબ પ્રિય છે, તેથી ગોસ્વામીઓ તમામ વર્ગના માણસોને પ્રિય હતા. તેઓ વૃંદાવનમાં રહેતા હતા, એવું ન હતું કે તેઓ ફક્ત ભક્તોને પ્રિય હતા, પણ સામાન્ય માણસોને પણ પ્રિય હતા. તેઓ પણ આ ગોસ્વામીઓની પૂજા કરતા અને તેમના પતિ-પત્ની વચ્ચેના તેમના કૌટુંબિક ઝઘડામાં પણ તેઓ તેને ગોસ્વામીઓ સમક્ષ રજૂ કરતા. તેઓ સામાન્ય લોકોને એટલા પ્રિય હતા કે તેઓ કુટુંબના ઝઘડા તેમની સમક્ષ રજૂ કરતા અને ગોસ્વામીઓ જે પણ નિર્ણય લેતા તેનો સ્વીકાર થતો. તો ધીરાધિર-જન-પ્રિયૌ, પ્રિય-કરૌ કારણ કે આ આંદોલન એટલું આનંદકારક છે કે તે ગમે ત્યાં આકર્ષક બની શકે છે જે આપણે વ્યવહારીક રીતે અનુભવીએ છીએ…." |Vanisource:720220 - Lecture Excerpt at Krsna Caitanya Matha - Visakhapatnam|720220 - કૃષ્ણ ચૈતન્ય મઠ ખાતેના પ્રવચનનું અવતરણ - વિશાખાપટ્ટનમ‎}}

Latest revision as of 06:21, 9 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ કૃષ્ણોત્કીર્તન - કીર્તન કરવું અને નૃત્ય કરવું, ધીર અને અધિર બંનેને ખૂબ પ્રિય છે, તેથી ગોસ્વામીઓ તમામ વર્ગના માણસોને પ્રિય હતા. તેઓ વૃંદાવનમાં રહેતા હતા, એવું ન હતું કે તેઓ ફક્ત ભક્તોને જ પ્રિય હતા, પણ સામાન્ય માણસોને પણ પ્રિય હતા. તેઓ પણ આ ગોસ્વામીઓની પૂજા કરતા અને તેમના પતિ-પત્ની વચ્ચેના તેમના કૌટુંબિક ઝઘડામાં પણ તેઓ તેને ગોસ્વામીઓ સમક્ષ રજૂ કરતા. તેઓ સામાન્ય લોકોને એટલા પ્રિય હતા કે તેઓ કુટુંબના ઝઘડા તેમની સમક્ષ રજૂ કરતા અને ગોસ્વામીઓ જે પણ નિર્ણય લેતા તેનો સ્વીકાર થતો. તો ધીરાધિર-જન-પ્રિયૌ, પ્રિય-કરૌ કારણ કે આ આંદોલન એટલું આનંદકારક છે કે તે ગમે ત્યાં આકર્ષક બની શકે છે જે આપણે વ્યવહારીક રીતે અનુભવીએ છીએ…."
720220 - કૃષ્ણ ચૈતન્ય મઠ ખાતેના પ્રવચનનું અવતરણ - વિશાખાપટ્ટનમ‎