GU/730113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
(No difference)
|
Revision as of 11:20, 22 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જળ માં પાણી રેડવું અને તે પહોંચશે. તે રસ્તો છે. એ જ રીતે, જો તમે તમારા સમાજ, તમારા મિત્રો, તમારા દેશ, તમારા પરિવારને, પોતાને, તમારા કૂતરાને, બધુ જ પ્રેમ કરો છો - જો તમે કૃષ્ણને પ્રેમ કરો છો, તો બધા પ્રેમનું વિતરણ કરવામાં આવશે. પરંતુ જો તમે કૃષ્ણને પ્રેમ કરતા નથી, જો તમે આને ફક્ત પ્રેમ કરો છો, તો ફક્ત તે પ્રેમ કરો, ફક્ત તે, તે ક્યારેય સંપૂર્ણ રહેશે નહીં. તેથી આખું વિશ્વ મૂંઝવણમાં છે. તેઓ જાણતા નથી કે પ્રેમને ક્યાં ઠીક કરવો. તે ખબર નથી. તેથી કૃષ્ણ મત-પ્રચાર કર છે: સર્વ-ધર્માં પરિત્યજ્ય મમ એકમ (ભ.ગી.૧૮.૬૬). "અહી આવો! મને પ્રેમ કર! મારા માટે તમારા જોડાણમાં વધારો. બધું બરાબર થઈ જશે. "નહીં તો તે ખાલી અસ્પષ્ટ છે. શ્રમાં ઇવા હી કેવલમ . ફક્ત સમયનો બગાડ." |
730113 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - મુંબઈ |