GU/730926 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
(No difference)
|
Revision as of 12:38, 23 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તેથી જલદી જ આપણું ચેતન કૃષ્ણ સભાન બને છે. કૃષ્ણ સમજે છે. કૃષ્ણ તમારા હૃદયમાં છે. ઇશ્વરહ સર્વ ભૂતાનમ હૃદય-દેશે અર્જુન તિષ્ઠતિ (ભ.ગી ૧૮.૬૧). કૃષ્ણ તમારા હેતુને સમજી શકીએ છીએ. કૃષ્ણને આપણે છેતરી શકતા નથી. કૃષ્ણ તરત જ સમજી શકે છે કે તમે કૃષ્ણને સમજવા અથવા તેમની પાસે જવા માટે અથવા ઘરે પાછા, ગોડહેડ તરફ પાછા જવા માટે કેટલા ગંભીર અને નિષ્ઠાવાન છો. તે કૃષ્ણ સમજી શકે છે. જલદી તે સમજી જાય કે, "અહીં આત્મા છે, તે ખૂબ ગંભીર છે," તે ખાસ કરીને તમારી સંભાળ રાખે છે. સમો 'હમ સર્વ-ભૂતેષુ. કૃષ્ણ, ભગવાનનો સર્વોચ્ચ વ્યક્તિત્વ હોવાને કારણે, તે દરેક માટે સમાન છે." |
730926 - ભાષણ ભ.ગી ૧૩.૦૩ - મુંબઈ |