GU/730926 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730926BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તેથી જલદી જ આપણું ચેતન કૃષ્ણ સભાન બને છે. કૃષ્ણ સમજે છે. કૃષ્ણ તમારા હૃદયમાં છે. ઇશ્વરહ સર્વ ભૂતાનમ હૃદય-દેશે અર્જુન તિષ્ઠતિ ([[Vanisource:BG 18.61 (1972)|ભ.ગી ૧૮.૬૧]]). કૃષ્ણ તમારા હેતુને સમજી શકીએ છીએ. કૃષ્ણને આપણે છેતરી શકતા નથી. કૃષ્ણ તરત જ સમજી શકે છે કે તમે કૃષ્ણને સમજવા અથવા તેમની પાસે જવા માટે અથવા ઘરે પાછા, ગોડહેડ તરફ પાછા જવા માટે કેટલા ગંભીર અને નિષ્ઠાવાન છો. તે કૃષ્ણ સમજી શકે છે. જલદી તે સમજી જાય કે, "અહીં આત્મા છે, તે ખૂબ ગંભીર છે," તે ખાસ કરીને તમારી સંભાળ રાખે છે. સમો 'હમ સર્વ-ભૂતેષુ. કૃષ્ણ, ભગવાનનો સર્વોચ્ચ વ્યક્તિત્વ હોવાને કારણે, તે દરેક માટે સમાન છે."|Vanisource:730926 - Lecture BG 13.03 - Bombay|730926 - ભાષણ ભ.ગી ૧૩.૦૩ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730925 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|730925|GU/730927 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|730927}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730926BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"જેવી આપણી ચેતના કૃષ્ણ ભાવનાભાવિત બને છે... કૃષ્ણ સમજે છે. કૃષ્ણ તમારા હૃદયમાં છે. ઈશ્વર: સર્વ-ભૂતાનામ હૃદ-દેશે અર્જુન તિષ્ઠતિ ([[Vanisource:BG 18.61 (1972)|ભ.ગી ૧૮.૬૧]]). તો કૃષ્ણ તમારા હેતુને સમજી શકે છે. કૃષ્ણને આપણે છેતરી ન શકીએ. કૃષ્ણ તરત જ સમજી શકે છે કે તમે કૃષ્ણને સમજવા અથવા તેમની પાસે જવા માટે અથવા ભગવદ્ ધામ પાછા જવા માટે કેટલા ગંભીર અને નિષ્ઠાવાન છો. કૃષ્ણ તે સમજી શકે છે. જેવું તેઓ સમજી જાય કે, "અહીં એક જીવ છે, તે ખૂબ ગંભીર છે," તેઓ તમારી વિશેષ સંભાળ રાખે છે. સમો અહમ સર્વ-ભૂતેષુ. કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોવાને કારણે, તેઓ દરેક માટે એક સમાન છે."|Vanisource:730926 - Lecture BG 13.03 - Bombay|730926 - ભાષણ ભ.ગી. ૧૩.- મુંબઈ‎}}

Latest revision as of 17:50, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેવી આપણી ચેતના કૃષ્ણ ભાવનાભાવિત બને છે... કૃષ્ણ સમજે છે. કૃષ્ણ તમારા હૃદયમાં છે. ઈશ્વર: સર્વ-ભૂતાનામ હૃદ-દેશે અર્જુન તિષ્ઠતિ (ભ.ગી ૧૮.૬૧). તો કૃષ્ણ તમારા હેતુને સમજી શકે છે. કૃષ્ણને આપણે છેતરી ન શકીએ. કૃષ્ણ તરત જ સમજી શકે છે કે તમે કૃષ્ણને સમજવા અથવા તેમની પાસે જવા માટે અથવા ભગવદ્ ધામ પાછા જવા માટે કેટલા ગંભીર અને નિષ્ઠાવાન છો. કૃષ્ણ તે સમજી શકે છે. જેવું તેઓ સમજી જાય કે, "અહીં એક જીવ છે, તે ખૂબ જ ગંભીર છે," તેઓ તમારી વિશેષ સંભાળ રાખે છે. સમો અહમ સર્વ-ભૂતેષુ. કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોવાને કારણે, તેઓ દરેક માટે એક સમાન છે."
730926 - ભાષણ ભ.ગી. ૧૩.૩ - મુંબઈ‎