GU/731026 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731026LE-BOMBAY_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731025 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731025|GU/731026b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731026b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731026LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો આપણો પ્રયાસ, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, લોકોને માનવ જીવનની જવાબદારીમાં આવવા શિક્ષિત કરવાનો છે. આ આપણી વૈદિક સંસ્કૃતિ છે. જીવનની સમસ્યા જીવનના આ સમયગાળાના થોડા વર્ષોની મુશ્કેલીઓ નથી. જીવનની વાસ્તવિક સમસ્યા છે કેવી રીતે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના પુનરાવર્તનને હલ કરવું. તે ભગવદ્ ગીતામાં સૂચના છે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુઃખ-દોષાનુદર્શનમ ([[Vanisource:BG 13.8-12 (1972)|ભ.ગી. ૧૩.૯]]). લોકો જીવનની ઘણી બધી સમસ્યાઓથી પીડિત છે, પરંતુ જીવનની અસલી સમસ્યા છે કેવી રીતે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગને રોકવા. તો લોકો મૂર્ખ છે. તેઓ એટલા નિસ્તેજ બની ગયા છે કે તેઓ જીવનની સમસ્યાને સમજી શકતા નથી."|Vanisource:731026 - Departure - Bombay|731026 - પ્રસ્થાન - મુંબઈ}} |
Latest revision as of 04:27, 18 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આપણો પ્રયાસ, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, લોકોને માનવ જીવનની જવાબદારીમાં આવવા શિક્ષિત કરવાનો છે. આ આપણી વૈદિક સંસ્કૃતિ છે. જીવનની સમસ્યા જીવનના આ સમયગાળાના થોડા વર્ષોની મુશ્કેલીઓ નથી. જીવનની વાસ્તવિક સમસ્યા છે કેવી રીતે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના પુનરાવર્તનને હલ કરવું. તે ભગવદ્ ગીતામાં સૂચના છે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુઃખ-દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). લોકો જીવનની ઘણી બધી સમસ્યાઓથી પીડિત છે, પરંતુ જીવનની અસલી સમસ્યા છે કેવી રીતે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગને રોકવા. તો લોકો મૂર્ખ છે. તેઓ એટલા નિસ્તેજ બની ગયા છે કે તેઓ જીવનની સમસ્યાને સમજી શકતા નથી." |
731026 - પ્રસ્થાન - મુંબઈ |