GU/731031b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731031R1-VRNDAVAN_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ કહે છે કે ભુમીર આપો નાલો વાયુઃ ખમ માનો, ભિન્ન મેં પ્રકરતીર અષ્ટધા
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
([[Vanisource:BG 7.4 (1972)|ભ.ગી. ૭.૪]]). તેથી તે કૃષ્ણ માંથી નીકળ્યું છે. યતો વ ઇમની ભુંતાની જયન્તે (તૃત્તીર્ય ઉપનિષદ 3..૧). આ વેદોનું નિવેદન છે અને. . . તેથી તમે કેવી રીતે સમજાવી શકો કે વ્યક્તિ ભૌતિક ચીજોનો આટલો જથ્થો ઉત્પન્ન કરી શકે છે, ઓછામાં ઓછું તે સમજાવવા માટે કે તે વ્યક્તિમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે? આને વૈજ્ઞાનિક રૂપે સમજાવી શકાય, ત્યાંથી જળનો વિશાળ જથ્થો આવ્યો. કે તમારે વૈજ્ઞાનિક રીતે સમજાવવું પડશે.|Vanisource:731031 - Conversation - Vrndavana|731031 - વાર્તાલાપ - વૃંદાવન‎}}
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731031 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|731031|GU/731101 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે|731101}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731031R1-VRNDAVAN_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ કહે છે કે ભૂમિર અપો અનલો વાયુઃ ખમ મનો, ભિન્ના મે પ્રકૃતિર અષ્ટધા ([[Vanisource:BG 7.4 (1972)|ભ.ગી. ૭.૪]]). તો તે કૃષ્ણમાંથી ઉદ્ભવિત છે. યતો વા ઈમાની ભૂતાનિ જાયન્તે (તૈત્તરીય ઉપનિષદ .૧). આ વેદોનું વિધાન છે અને... તો તમે કેવી રીતે સમજાવી શકો કે વ્યક્તિ ભૌતિક ચીજોનો આટલો જથ્થો ઉત્પન્ન કરી શકે છે, ઓછામાં ઓછું તે સમજાવવા માટે કે તે વ્યક્તિમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે? આને વૈજ્ઞાનિક રૂપે સમજાવવું પડે, ક્યાંથી જળનો વિશાળ જથ્થો આવ્યો છે. તે તમારે વૈજ્ઞાનિક રીતે સમજાવવું પડે. નહીંતો, કેવી રીતે તેઓ સ્વીકારશે? ફક્ત કહેવાથી: "તે કૃષ્ણમાંથી આવ્યું છે," તેઓ નહીં સ્વીકારે."|Vanisource:731031 - Conversation - Vrndavana|731031 - વાર્તાલાપ - વૃંદાવન‎}}

Latest revision as of 04:37, 18 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ કહે છે કે ભૂમિર અપો અનલો વાયુઃ ખમ મનો, ભિન્ના મે પ્રકૃતિર અષ્ટધા (ભ.ગી. ૭.૪). તો તે કૃષ્ણમાંથી ઉદ્ભવિત છે. યતો વા ઈમાની ભૂતાનિ જાયન્તે (તૈત્તરીય ઉપનિષદ ૩.૧). આ વેદોનું વિધાન છે અને... તો તમે કેવી રીતે સમજાવી શકો કે વ્યક્તિ ભૌતિક ચીજોનો આટલો જથ્થો ઉત્પન્ન કરી શકે છે, ઓછામાં ઓછું તે સમજાવવા માટે કે તે વ્યક્તિમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે? આને વૈજ્ઞાનિક રૂપે સમજાવવું પડે, ક્યાંથી જળનો વિશાળ જથ્થો આવ્યો છે. તે તમારે વૈજ્ઞાનિક રીતે સમજાવવું પડે. નહીંતો, કેવી રીતે તેઓ સ્વીકારશે? ફક્ત કહેવાથી: "તે કૃષ્ણમાંથી આવ્યું છે," તેઓ નહીં સ્વીકારે."
731031 - વાર્તાલાપ - વૃંદાવન‎