GU/731107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 1: Line 1:
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]]
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫‎]]
[[Category:GU/અમૃત બિંદુ - દિલ્લી‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731107SB-DELHI_ND_01.mp3</mp3player>|"તેથી હું પણ મરી જઈશ અને ચાલ્યો જઈશ, અને મારો પુત્ર પણ મરી જશે અને ગયો હશે." તો આપણે આ બાબતો પર કેમ આધાર રાખીએ છીએ જે મરી જશે અને જશે? કોઈ જીવશે નહીં. કોઈ જીવશે નહીં. આપણા મોટા, મોટા નેતાઓ લો દેશ કે કોઈ પણ દેશ. તેઓ રાષ્ટ્રવાદમાં સમાઈ જાય છે, વડા પ્રધાનપદ, રાષ્ટ્રપતિ અથવા નેતૃત્વ પદ છોડી શકતા નથી. ગાંધી જેવા મહાન નેતા પણ તેઓ હંમેશા હતા. તેમને સ્વરાજ્ય મળ્યું. મેં તેમને પત્ર લખ્યો: "મહાત્મા ગાંધી, તમને ધાર્મિક વ્યક્તિત્વ તરીકે આદર મળ્યો છે."|Vanisource:731107 - Lecture SB 02.01.04 - Delhi|731107 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૪ - દિલ્લી‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731106 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે|731106|GU/731108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે|731108}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750721MW-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"તો મારુ પણ મૃત્યુ થશે, અને મારા પુત્રનું મૃત્યુ થશે અને તે જતો રહેશે." તો શા માટે આપણે આ વસ્તુઓ પર નિર્ભર છીએ જેની મૃત્યુ થશે અને જે જતી રહેશે? કોઈ પણ જીવશે નહીં? કોઈ પણ જીવશે નહીં. આપણા દેશ અથવા કોઈ પણ દેશના મોટા મોટા નેતાઓને જ લો. તે લોકો રાષ્ટ્રવાદમાં લીન છે, મુખ્ય પ્રધાનપદ, રાષ્ટ્રપતિપદ અથવા નેતૃત્વને છોડી નથી શકતા. ગાંધી જેવા મોટા નેતા પણ, તે પણ હંમેશા... તેમની પાસે સ્વ-રાજ્ય હતું. મેં તેમને પત્ર લખેલો: "મહાત્મા ગાંધી, તમને ધાર્મિક વ્યક્તિ તરીકેનું સમ્માન મળે છે."|Vanisource:731107 - Lecture SB 02.01.04 - Delhi|731107 - ભાષણ શ્રી.ભા. ..- દિલ્લી}}

Latest revision as of 05:22, 18 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો મારુ પણ મૃત્યુ થશે, અને મારા પુત્રનું મૃત્યુ થશે અને તે જતો રહેશે." તો શા માટે આપણે આ વસ્તુઓ પર નિર્ભર છીએ જેની મૃત્યુ થશે અને જે જતી રહેશે? કોઈ પણ જીવશે નહીં? કોઈ પણ જીવશે નહીં. આપણા દેશ અથવા કોઈ પણ દેશના મોટા મોટા નેતાઓને જ લો. તે લોકો રાષ્ટ્રવાદમાં લીન છે, મુખ્ય પ્રધાનપદ, રાષ્ટ્રપતિપદ અથવા નેતૃત્વને છોડી નથી શકતા. ગાંધી જેવા મોટા નેતા પણ, તે પણ હંમેશા... તેમની પાસે સ્વ-રાજ્ય હતું. મેં તેમને પત્ર લખેલો: "મહાત્મા ગાંધી, તમને ધાર્મિક વ્યક્તિ તરીકેનું સમ્માન મળે છે."
731107 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૪ - દિલ્લી