GU/731215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731209 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|731209|GU/731219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|731219}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731215SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"અત્યારના દિવસો મતના (વોટના) દિવસો છે. કોઈ પણ ધૂર્ત, જો તે એક યા બીજી રીતે મત મેળવી લે, તો તે એક ઊંચી રાજગાદી મેળવે છે. તે પણ શ્રીમદ ભાગવતમમાં લખેલું છે, કે કલિયુગમાં ઊંચી પદવી માટે અથવા રાજગાદી માટે કોણ યોગ્ય છે કે નહીં તેની કોઈ ગણના નહીં રહે. ફક્ત એક યા બીજી રીતે, કાળું ધોળું કરીને, તે ખુરશી મેળવી લેશે. તેથી લોકો પીડાઈ રહ્યા છે. અત્યારે, લોકશાહી દિવસોમાં, સરકાર - લોકો દ્વારા, લોકો માટે છે. તો જો સરકાર લોકો દ્વારા છે, હા, તમે તમારો પ્રતિનિધિ નિયુક્ત કરો. જો તમે મૂર્ખ છો, તો તમે બીજા મૂર્ખને પસંદ કરશો."|Vanisource:731215 - Lecture SB 01.15.37 - Los Angeles|731215 - ભાષણ શ્રી.ભા. ૧.૧૫.૩૭ - લોસ એંજલિસ}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731215SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"અત્યારના દિવસો મતના (વોટના) દિવસો છે. કોઈ પણ ધૂર્ત, જો તે એક યા બીજી રીતે મત મેળવી લે, તો તે એક ઊંચી રાજગાદી મેળવે છે. તે પણ શ્રીમદ ભાગવતમમાં લખેલું છે, કે કલિયુગમાં ઊંચી પદવી માટે અથવા રાજગાદી માટે કોણ યોગ્ય છે કે નહીં તેની કોઈ ગણના નહીં રહે. ફક્ત એક યા બીજી રીતે, કાળું ધોળું કરીને, તે ખુરશી મેળવી લેશે. તેથી લોકો પીડાઈ રહ્યા છે. અત્યારે, લોકશાહી દિવસોમાં, સરકાર - લોકો દ્વારા, લોકો માટે છે. તો જો સરકાર લોકો દ્વારા છે, હા, તમે તમારો પ્રતિનિધિ નિયુક્ત કરો. જો તમે મૂર્ખ છો, તો તમે બીજા મૂર્ખને પસંદ કરશો."|Vanisource:731215 - Lecture SB 01.15.37 - Los Angeles|731215 - ભાષણ શ્રી.ભા. ૧.૧૫.૩૭ - લોસ એંજલિસ}}

Latest revision as of 02:05, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અત્યારના દિવસો મતના (વોટના) દિવસો છે. કોઈ પણ ધૂર્ત, જો તે એક યા બીજી રીતે મત મેળવી લે, તો તે એક ઊંચી રાજગાદી મેળવે છે. તે પણ શ્રીમદ ભાગવતમમાં લખેલું છે, કે કલિયુગમાં ઊંચી પદવી માટે અથવા રાજગાદી માટે કોણ યોગ્ય છે કે નહીં તેની કોઈ ગણના નહીં રહે. ફક્ત એક યા બીજી રીતે, કાળું ધોળું કરીને, તે ખુરશી મેળવી લેશે. તેથી લોકો પીડાઈ રહ્યા છે. અત્યારે, લોકશાહી દિવસોમાં, સરકાર - લોકો દ્વારા, લોકો માટે છે. તો જો સરકાર લોકો દ્વારા છે, હા, તમે તમારો પ્રતિનિધિ નિયુક્ત કરો. જો તમે મૂર્ખ છો, તો તમે બીજા મૂર્ખને પસંદ કરશો."
731215 - ભાષણ શ્રી.ભા. ૧.૧૫.૩૭ - લોસ એંજલિસ