GU/741130 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 15:43, 15 November 2017 by Pathik (talk | contribs) (Created page with "Category:Nectar Drops from Srila Prabhupada Category:Nectar Drops - 1974 Category:Nectar Drops - Bombay {{Audiobox_NDrops|Nectar Drops from Srila Prabhupada|<mp3pl...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Nectar Drops from Srila Prabhupada
જ્યારે આપણી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે, ત્યારે આપણે ઋષિકેશની સેવા કરી શકીએ છીએ. ઋષિકેણ ઋષિકેશ સેવનમ. ભક્તિ મતલબ કૃષ્ણની સેવા કરવી, ઇન્દ્રિયોના સ્વામીની, આપણી ઇન્દ્રિયોથી. પણ આ વર્તમાન ઇન્દ્રિયો, તેઓ કૃષ્ણની સેવા કરવા માટે યોગ્ય ના હોઈ શકે. તેને શુદ્ધ કરવી પડે. તો કેવી રીતે આ શુદ્ધિકરણ શક્ય છે? સેવોન્મુખે હી જિહવાદૌ (ભ.ર.સિ. ૧.૨.૨૩૪): પોતાને ભગવાનની સેવામાં પ્રવૃત્ત કરીને. અને પહેલી સેવા શરૂ થાય છે જીભથી."
741130 - Lecture SB 03.25.30 - Bombay