GU/750120 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 02:38, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ગોલોક વૃંદાવનમાં તેમના મૂળ રૂપમાં રહે છે. આ રૂપ, કૃષ્ણ, રાધા-કૃષ્ણ, આ ગોલોક વૃંદાવનનું છે. વેણુમ કવણન્તમ અરવિંદ દલાયતાક્ષમ (બ્ર.સં. ૫.૩૦). આધ્યાત્મિક જગતમાં આવી કોઈ વસ્તુ નથી કે કંસને મારવો, હિરણ્યકશિપુને મારવો. તે ભૌતિક જગતમાં છે."
750120 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૪૫ - મુંબઈ