GU/750404 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 06:38, 16 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
તમાલ કૃષ્ણ: જેમ કે તેઓ છેતરી રહ્યા છે પોતાને જ...

પ્રભુપાદ: તે અંતર છે જ્ઞાની અને અજ્ઞાની માણસમાં. એક જ્ઞાની માણસ વિચારશે, "છેવટે, મારે મરવાનું તો છે જ. તો શું મુશ્કેલી છે, થોડા દિવસો પહેલા કે પછી મરવામાં?" આ જ્ઞાન છે. અને જે લોકો અજ્ઞાની છે, તેઓ મૃત્યુથી ભયભીત છે. શ્રેષ્ઠ કાર્ય છે, મૃત્યુ પહેલા ચાલો આપણું કૃષ્ણ ભાવનામૃત કાર્ય પૂર્ણ રીતે પૂરું કરીએ. તેની જરૂર છે. મૃત્યુ તો આવશે. તમે તેને ટાળી ના શકો.

750404 - સવારની લટાર - માયાપુર