GU/750628 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ડેનવરમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ડેનવર]] | [[Category:GU/અમૃત બિંદુ - ડેનવર]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/750521 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મેલબોર્નમાં અમૃત બિંદુ બોલે છે|750521|GU/750628b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ડેનવરમાં અમૃત બિંદુ બોલે છે|750628b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750628SB-DENVER_ND_01.mp3</mp3player>|"તે લોકો જાણતા નથી કે આ જીવનની ભૌતિક સ્થિતિ હમેશા દુ:ખમય હોય છે. તેમણે સ્વીકાર્યું છે, 'તે બહુ જ સરસ છે'. પશુઓ, પશુઓ... જેમ કે કતલખાનામાં, ઘણા બધા પશુઓ હોય છે, અને તેમની હત્યા થવાની છે. દરેક જાણે છે. તેઓ પણ જાણે છે, પશુઓ. પણ તેમની પ્રાણી વૃત્તિને કારણે, તેઓ કશું કરી નથી શકતા. તેવી જ રીતે, આપણને આ ભૌતિક જગતના કતલખાનામાં મૂકવામાં આવ્યા છે. તેને મૃત્યુ-લોક કહેવાય છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેની હત્યા થશે. આજે અથવા કાલે અથવા પચાસ કે સો વર્ષ પછી, દરેક વ્યક્તિ જાણે છે કે તેની હત્યા થશે. તે મરશે જ, મૃત્યુ મતલબ હત્યા. કોઈને પણ મરવું નથી. પ્રાણીને પણ મરવું ગમતું નથી, પણ બળજબરી પૂર્વક તેમની હત્યા થઈ રહી છે. તેને કતલ કહેવાય છે."|Vanisource:750628 - Lecture SB 06.01.15 - Denver|750628 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૫ - ડેનવર}} | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750628SB-DENVER_ND_01.mp3</mp3player>|"તે લોકો જાણતા નથી કે આ જીવનની ભૌતિક સ્થિતિ હમેશા દુ:ખમય હોય છે. તેમણે સ્વીકાર્યું છે, 'તે બહુ જ સરસ છે'. પશુઓ, પશુઓ... જેમ કે કતલખાનામાં, ઘણા બધા પશુઓ હોય છે, અને તેમની હત્યા થવાની છે. દરેક જાણે છે. તેઓ પણ જાણે છે, પશુઓ. પણ તેમની પ્રાણી વૃત્તિને કારણે, તેઓ કશું કરી નથી શકતા. તેવી જ રીતે, આપણને આ ભૌતિક જગતના કતલખાનામાં મૂકવામાં આવ્યા છે. તેને મૃત્યુ-લોક કહેવાય છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેની હત્યા થશે. આજે અથવા કાલે અથવા પચાસ કે સો વર્ષ પછી, દરેક વ્યક્તિ જાણે છે કે તેની હત્યા થશે. તે મરશે જ, મૃત્યુ મતલબ હત્યા. કોઈને પણ મરવું નથી. પ્રાણીને પણ મરવું ગમતું નથી, પણ બળજબરી પૂર્વક તેમની હત્યા થઈ રહી છે. તેને કતલ કહેવાય છે."|Vanisource:750628 - Lecture SB 06.01.15 - Denver|750628 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૫ - ડેનવર}} |
Latest revision as of 02:48, 30 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તે લોકો જાણતા નથી કે આ જીવનની ભૌતિક સ્થિતિ હમેશા દુ:ખમય હોય છે. તેમણે સ્વીકાર્યું છે, 'તે બહુ જ સરસ છે'. પશુઓ, પશુઓ... જેમ કે કતલખાનામાં, ઘણા બધા પશુઓ હોય છે, અને તેમની હત્યા થવાની છે. દરેક જાણે છે. તેઓ પણ જાણે છે, પશુઓ. પણ તેમની પ્રાણી વૃત્તિને કારણે, તેઓ કશું કરી નથી શકતા. તેવી જ રીતે, આપણને આ ભૌતિક જગતના કતલખાનામાં મૂકવામાં આવ્યા છે. તેને મૃત્યુ-લોક કહેવાય છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેની હત્યા થશે. આજે અથવા કાલે અથવા પચાસ કે સો વર્ષ પછી, દરેક વ્યક્તિ જાણે છે કે તેની હત્યા થશે. તે મરશે જ, મૃત્યુ મતલબ હત્યા. કોઈને પણ મરવું નથી. પ્રાણીને પણ મરવું ગમતું નથી, પણ બળજબરી પૂર્વક તેમની હત્યા થઈ રહી છે. તેને કતલ કહેવાય છે." |
750628 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૫ - ડેનવર |