GU/750919 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750919MW-VRNDAVAN_ND_01.mp3</mp3player>|પ્રભુપાદ: હવે મારી પાસે ચાલીસ કરોડ છે. કોણે મને આપ્યા છે?<br />ભારતીય માણસ: હા. કૃષ્ણ.<br />પ્રભુપાદ: કૃષ્ણે મને આપ્યા છે. તો કૃષ્ણ પર નિર્ભર રહો. તેઓ કહે છે, તેશામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ ([[Vanisource:BG 9.22|ભ.ગી. ૯.૨૨]]): 'જે વ્યક્તિ મારી સેવામાં પ્રવૃત છે, તેને જે કઈ પણ જોઈએ છે, તે હું પૂરું પાડું છું.' તેઓ કહે છે. વ્યાવહારિક રીતે જુઓ. જે કઈ પણ અમને જોઈએ છે, તે આવી રહ્યું છે. તે મારા કે બીજા કોઈના શ્રેયથી નથી આવી રહ્યું, બધો જ શ્રેય છે કૃષ્ણનો, તેઓ આપી રહ્યા છે. જેવુ તેઓ જુએ છે કે 'તેઓ મારા માટે કાર્ય કરી રહ્યા છે', તેઓ બધુ જ પૂરું પાડશે, જે કઈ પણ તમને જોઈએ છે. આપણે માત્ર નિષ્ઠાવાન થવું પડે અને તેને બહુ જ સાવચેતીથી ખર્ચ કરવું પડે, ધનનો બેફામ ઉપયોગ નહીં. તો તેઓ આપણને બધુ જ આપશે.|Vanisource:750919 - Morning Walk - Vrndavana|750919 - સવારની લટાર - વૃંદાવન}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/750807 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ટોરોન્ટોમાં અમૃત બિંદુ બોલે છે|750807|GU/750926 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ અમદાવાદમાં અમૃત બિંદુ બોલે છે|750926}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750919MW-VRNDAVAN_ND_01.mp3</mp3player>|પ્રભુપાદ: હવે મારી પાસે ચાલીસ કરોડ છે. કોણે મને આપ્યા છે?<br />
<br />
ભારતીય માણસ: હા. કૃષ્ણ.
<br />
<br />પ્રભુપાદ: કૃષ્ણે મને આપ્યા છે. તો કૃષ્ણ પર નિર્ભર રહો. તેઓ કહે છે, તેશામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ ([[Vanisource:BG 9.22 (1972)|ભ.ગી. ૯.૨૨]]): 'જે વ્યક્તિ મારી સેવામાં પ્રવૃત છે, તેને જે કઈ પણ જોઈએ છે, તે હું પૂરું પાડું છું.' તેઓ કહે છે. વ્યાવહારિક રીતે જુઓ. જે કઈ પણ અમને જોઈએ છે, તે આવી રહ્યું છે. તે મારા કે બીજા કોઈના શ્રેયથી નથી આવી રહ્યું, બધો જ શ્રેય છે કૃષ્ણનો, તેઓ આપી રહ્યા છે. જેવુ તેઓ જુએ છે કે 'તેઓ મારા માટે કાર્ય કરી રહ્યા છે', તેઓ બધુ જ પૂરું પાડશે, જે કઈ પણ તમને જોઈએ છે. આપણે માત્ર નિષ્ઠાવાન થવું પડે અને તેને બહુ જ સાવચેતીથી ખર્ચ કરવું પડે, ધનનો બેફામ ઉપયોગ નહીં. તો તેઓ આપણને બધુ જ આપશે.|Vanisource:750919 - Morning Walk - Vrndavana|750919 - સવારની લટાર - વૃંદાવન}}

Latest revision as of 09:48, 29 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: હવે મારી પાસે ચાલીસ કરોડ છે. કોણે મને આપ્યા છે?


ભારતીય માણસ: હા. કૃષ્ણ.

પ્રભુપાદ: કૃષ્ણે મને આપ્યા છે. તો કૃષ્ણ પર નિર્ભર રહો. તેઓ કહે છે, તેશામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ (ભ.ગી. ૯.૨૨): 'જે વ્યક્તિ મારી સેવામાં પ્રવૃત છે, તેને જે કઈ પણ જોઈએ છે, તે હું પૂરું પાડું છું.' તેઓ કહે છે. વ્યાવહારિક રીતે જુઓ. જે કઈ પણ અમને જોઈએ છે, તે આવી રહ્યું છે. તે મારા કે બીજા કોઈના શ્રેયથી નથી આવી રહ્યું, બધો જ શ્રેય છે કૃષ્ણનો, તેઓ આપી રહ્યા છે. જેવુ તેઓ જુએ છે કે 'તેઓ મારા માટે કાર્ય કરી રહ્યા છે', તેઓ બધુ જ પૂરું પાડશે, જે કઈ પણ તમને જોઈએ છે. આપણે માત્ર નિષ્ઠાવાન થવું પડે અને તેને બહુ જ સાવચેતીથી ખર્ચ કરવું પડે, ધનનો બેફામ ઉપયોગ નહીં. તો તેઓ આપણને બધુ જ આપશે.

750919 - સવારની લટાર - વૃંદાવન