GU/760515 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ હોનોલુલુમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
પુષ્ટ કૃષ્ણ:... સમજાવી નથી શકાતું શા માટે અમુક લોકો વધુ પુણ્યશાળી સંજોગોમાં જન્મે છે અને અમુક લોકો વધુ પાપી સંજોગોમાં જન્મે છે. પ્રભુપાદ: કારણકે તેઓ જાણતા નથી કે કર્મ શું છે. કર્મણા દૈવ નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧). વ્યક્તિના કર્મો પ્રમાણે, પુણ્યશાળી અને પાપી, તેને આગલું જીવન મળે છે. તે બહુ જ વ્યાજબી છે. પણ તેઓ કર્મમાં વિશ્વાસ નથી કરતાં. |
760515 - સવારની લટાર - હોનોલુલુ |