GU/Prabhupada 0079 - મારો કોઈ શ્રેય નથી
Lecture on SB 1.7.6 -- Hyderabad, August 18, 1976
હવે આ વિદેશીયો,ન તો તે હિંદુ છે ન તો તે ભારતીય કે બ્રાહ્મણ છે, કેવી રીતે તે વાતું કરી રહ્યા છે?તે મુર્ખ અને લુચ્ચા તો નથી. તે સમ્માનિત અને શિક્ષિત પરિવારોથી આવી રહ્યા છે, તો અમારા કેન્દ્ર ઈરાન માં પણ છે.હું હમણાં ઈરાનથી આવું છું. અમારા પાસે કેટલા બધા મુહામ્મડી વિદ્યાર્થિયો છે,અને તેમને પણ આને અપનાવ્યું છે. આફ્રિકા માં પણ તેમને આમાં ભાગ લીધું છે.ઓસ્ટ્રેલિયા માં પણ,તેમને આને અપનાવ્યો છે. આખી દુનિયામાં.તો આ ચૈતન્ય મહાપ્રભુનો ઉદ્દેશ્ય છે, પ્રિથ્વીતે આછે યત નાગરાદી ગ્રામ સર્વત્ર પ્રચાર હોઈબે મારો નામ. આ ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણી છે. આખા દુનિયામાં જેટલા ગ્રામ અને નગરો છે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન બધી જગ્યાએ ફેલશે. તો મારો આમાં કોઈ શ્રેય નથી,મારો એક વિનમ્ર અને નાનકડો પ્રયત્ન છે, તો જો એક વ્યક્તિ આમ કરી શક્યો,જો તમે એમ કેહ્શો,થોડી સફળતા મળી છે,કેમ આપણે બધા ના કરીએ? ચૈતન્ય મહાપ્રભુએ બધા ભારતીયોને આ હક આપ્યો છે, ભારત ભુમીતે મનુષ્ય જન્મ હાઇલા યાર (ચૈ.ચ.આદિ.૯.૪૧) તે મનુષ્યોને વાત કરે છે,બીલ્લાડી અને કુતરાઓને નહિ, તો મનુષ્ય જન્મ યાર,જન્મ સાર્થક કરી' સૌથી પેહલા સમજવાનો પ્રયત્ન કરો કે જીવન નો લક્ષ્ય શું છે, તેને કેહવાય છે જન્મ સાર્થક.જન્મ સાર્થક કરી કર પર-ઉપકાર જાઓ.બધી જગ્યાએ કૃષ્ણ ભાવનામૃત માટે ખુબજ સરસ જરૂરત છે.