GU/Prabhupada 0082 - કૃષ્ણ બધી જગ્યાએ ઉપસ્થિત છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0082 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:GU-Quotes - in France]]
[[Category:GU-Quotes - in France]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0081 - સૂર્ય ગ્રહમાં શરીર અગ્નિના બનેલા છે|0081|GU/Prabhupada 0083 - હરે કૃષ્ણનો જપ કરો પછી દરેક વસ્તુ આવશે|0083}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Ow3MpWfK8m8|Kṛṣṇa is Present Everywhere - Prabhupāda 0082}}
{{youtube_right|Qk2xxL77sT8|કૃષ્ણ બધી જગ્યાએ ઉપસ્થિત છે - Prabhupāda 0082}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/760804BG.NMR_clip3.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/760804BG.NMR_clip3.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 26: Line 29:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ભક્ત: આપણે કહિએ છે કૃષ્ણ આધ્યાત્મિક, સજીવ પ્રાણિઓ ના હૃદય મા હાજર છે. પ્રભુપાદ: કૃષ્ણ સર્વત્ર હાજર છે. ભક્ત: એક વ્યક્તિ તરીકે અથવા એક ઊર્જા તરીકે? પ્રભુપાદ: તેમની ઊર્જા મા. વ્યક્તિ તરીકે પણ. પરંતુ આપણે હાજર આંખો સાથે ન જોઈ શકિયે, પરંતુ ઊર્જા આપણે અનુભવ કરી શકિયે .આ મુદ્દો વધુ અને વધુ સ્પષ્ટ કરો. તેથી સંપૂર્ણપણે સમજાયું ત્યારે, તો પછી આ શ્લોક, બ્રહ્મા બધું છે, સર્વં ખલુ ઇદં બ્રહ્મ… એક ઉચ્ચ ભક્ત, તે કૃષ્ણ સિવાય કશું જોતો નથી. ભક્ત: શ્રીલ પ્રભુપાદ, આ ભૌતિક ઊર્જા અને આધ્યાત્મિક ઊર્જા વચ્ચે કોઈ વાસ્તવિક તફાવત છે? પ્રભુપાદ: હા, તફાવત, ઘણા તફાવતો છે. આ જ ઉદાહરણ તરીકે, વીજળી. તેથી ઘણી વસ્તુઓ કામ કરે છે, ઊર્જા નો તફાવત છે. ડિકટાફોન પણ કામ કરે છે, વીજળી. એ જ ઊર્જા, વીજળી દ્વારા. તેથી કૃષ્ણ કહે છે અહં સર્વસ્ય પ્રભવઃ (બી.જી. ૧૦.૮) . તે બધાના મૂળ છે. ભક્ત: ભગવદ્ ગીતા સમજાવે છે કે માનવ જીવનકાળ દરમિયાન શરીર બદલે છે, પરંતુ આપણે એક કાળો માણસ ક્યારેય સફેદ બની જાય તેવુ જોયુ નથી, અથવા તે સતત છે, છતાં શરીરની અંદર સતત કંઈક બદલે છે. તે શું છે? આ કેવી રીતે શક્ય છે, શરીર બદલાય છે, પરંતુ હજુ પણ આપણે કોઈને તેના બાળપણથી વૃદ્ધ વય સુધી ઓળખી શકીએ છીએ. પ્રભુપાદ: તેથી તમે વધુ ઉચ્ચ બનશો ત્યારે તમને કાળા અને સફેદ વચ્ચે કોઈ તફાવત નહિ મળે. જેમ કે એક પુષ્પ જન્મ લે છે, તેમા ઘણા રંગો હોય છે. તેથી તે એક જ સ્ત્રોત માંથી આવે છે. જેમ કે ત્યાં આવો કોઈ તફાવત નથી, પરંતુ તેને સુંદર બનાવવા માટે ઘણા રંગો હોય છે . સૂર્યપ્રકાશ મા સાત રંગો છે, અને તે સાત રંગો માથી, વિવિધ રંગો બહાર આવી રહ્યા છે, મૂળ એક રંગ સફેદ, અને તે પછી ઘણા રંગો આવી રહ્યા છે. સ્પષ્ટ થયુ કે નહિ? ભક્ત: શ્રીલ પ્રભુપાદ, કૃષ્ણ એ બધું બનાવ્યુ છે અને બધું કૃષ્ણ ની ઇચ્છા ને રજૂ કરવામાં આવે છે તો, અમે ખરેખર કહી શકીએ કે સારુ કે ખરાબ શું છે? પ્રભુપાદ: સારુ કે ખરાબ કઈ નથી હોતુ, તે માનસિક કલ્પના છે. પરંતુ સમગ્ર રીતે જોઈએ તો, આ ભૌતિક વિશ્વમાં બધું જ ખરાબ છે.
ભક્ત: આપણે કહીએ છીએ કે કૃષ્ણ આધ્યાત્મિક, સજીવ પ્રાણિઓના હ્રદયમા હાજર છે.  
 
પ્રભુપાદ: કૃષ્ણ સર્વત્ર હાજર છે.  
 
ભક્ત: એક વ્યક્તિ તરીકે અથવા એક શક્તિ તરીકે?  
 
પ્રભુપાદ: તેમની શક્તિમા. વ્યક્તિ તરીકે પણ. પરંતુ આપણે વર્તમાન આંખો સાથે ન જોઈ શકીએ, પરંતુ શક્તિ આપણે અનુભવી શકીએ. આ મુદ્દો વધુ અને વધુ સ્પષ્ટ કરો. તેથી સંપૂર્ણપણે સમજાશે ત્યારે, તો પછી આ શ્લોક, બધુ બ્રહ્મ છે, સર્વં ખલ્વ ઈદમ બ્રહ્મ… એક ઉચ્ચ ભક્ત, તે કૃષ્ણ સિવાય કશું જોતો નથી.  
 
ભક્ત: શ્રીલ પ્રભુપાદ, આ ભૌતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ વચ્ચે કોઈ વાસ્તવિક તફાવત છે?  
 
પ્રભુપાદ: હા, તફાવત, ઘણા તફાવતો છે. આ જ ઉદાહરણ, વીજળી. ઘણી બધી વસ્તુઓ કામ કરે છે, ઊર્જાનો તફાવત છે. ડિક્ટોફોન પણ કામ કરે છે, વીજળી. એ જ ઊર્જા, વીજળી દ્વારા. તેથી કૃષ્ણ કહે છે અહમ સર્વસ્ય પ્રભવઃ ([[Vanisource:BG 10.8 (1972)|ભ.ગી. ૧૦.૮]]). તેઓ બધાના મૂળ છે.  
 
ભક્ત: ભગવદ્ ગીતામાં સમજાવેલું છે કે માનવ જીવનકાળ દરમિયાન શરીર બદલે છે, પરંતુ આપણે જોઈએ છીએ કે એક કાળો માણસ ક્યારેય સફેદ નથી બનતો, અથવા તે અચલ છે, છતાં શરીરની અંદર સતત કંઈક બદલાય છે. તે શું છે? આ કેવી રીતે શક્ય છે, શરીર બદલાય છે, પરંતુ હજુ પણ આપણે કોઈને તેના બાળપણથી વૃદ્ધ વય સુધી ઓળખી શકીએ છીએ.  
 
પ્રભુપાદ: તેથી તમે જ્યારે વધુ ઉચ્ચ બનશો ત્યારે તમને કાળા અને સફેદ વચ્ચે કોઈ ભેદ નહીં મળે. જેમ કે એક પુષ્પ જન્મ લે છે, તેમા ઘણા રંગો હોય છે. તો તે એક જ સ્ત્રોતમાંથી આવે છે. આમ તો આવો કોઈ તફાવત નથી, પરંતુ તેને સુંદર બનાવવા માટે ઘણા રંગો હોય છે. સૂર્યપ્રકાશમા સાત રંગો છે, અને તે સાત રંગોમાથી, વિવિધ રંગો બહાર આવી રહ્યા છે, મૂળ એક રંગ સફેદ, અને તે પછી ઘણા રંગો આવી રહ્યા છે. શું તે સ્પષ્ટ થયુ કે નહીં?  
 
ભક્ત: શ્રીલ પ્રભુપાદ, કૃષ્ણએ બધું બનાવ્યુ છે અને બધું કૃષ્ણની ઇચ્છાને રજૂ કરવામાં આવે છે તો, શું આપણે ખરેખર કહી શકીએ કે સારુ કે ખરાબ શું છે?  
 
પ્રભુપાદ: સારુ કે ખરાબ કઈ નથી હોતુ, તે માનસિક કલ્પના છે. પરંતુ સમગ્ર રીતે જોઈએ તો, આ ભૌતિક વિશ્વમાં બધું જ ખરાબ છે.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:46, 6 October 2018



Lecture on BG 4.24 -- August 4, 1976, New Mayapur (French farm)

ભક્ત: આપણે કહીએ છીએ કે કૃષ્ણ આધ્યાત્મિક, સજીવ પ્રાણિઓના હ્રદયમા હાજર છે.

પ્રભુપાદ: કૃષ્ણ સર્વત્ર હાજર છે.

ભક્ત: એક વ્યક્તિ તરીકે અથવા એક શક્તિ તરીકે?

પ્રભુપાદ: તેમની શક્તિમા. વ્યક્તિ તરીકે પણ. પરંતુ આપણે વર્તમાન આંખો સાથે ન જોઈ શકીએ, પરંતુ શક્તિ આપણે અનુભવી શકીએ. આ મુદ્દો વધુ અને વધુ સ્પષ્ટ કરો. તેથી સંપૂર્ણપણે સમજાશે ત્યારે, તો પછી આ શ્લોક, બધુ જ બ્રહ્મ છે, સર્વં ખલ્વ ઈદમ બ્રહ્મ… એક ઉચ્ચ ભક્ત, તે કૃષ્ણ સિવાય કશું જોતો નથી.

ભક્ત: શ્રીલ પ્રભુપાદ, આ ભૌતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ વચ્ચે કોઈ વાસ્તવિક તફાવત છે?

પ્રભુપાદ: હા, તફાવત, ઘણા તફાવતો છે. આ જ ઉદાહરણ, વીજળી. ઘણી બધી વસ્તુઓ કામ કરે છે, ઊર્જાનો તફાવત છે. ડિક્ટોફોન પણ કામ કરે છે, વીજળી. એ જ ઊર્જા, વીજળી દ્વારા. તેથી કૃષ્ણ કહે છે અહમ સર્વસ્ય પ્રભવઃ (ભ.ગી. ૧૦.૮). તેઓ બધાના મૂળ છે.

ભક્ત: ભગવદ્ ગીતામાં સમજાવેલું છે કે માનવ જીવનકાળ દરમિયાન શરીર બદલે છે, પરંતુ આપણે જોઈએ છીએ કે એક કાળો માણસ ક્યારેય સફેદ નથી બનતો, અથવા તે અચલ છે, છતાં શરીરની અંદર સતત કંઈક બદલાય છે. તે શું છે? આ કેવી રીતે શક્ય છે, શરીર બદલાય છે, પરંતુ હજુ પણ આપણે કોઈને તેના બાળપણથી વૃદ્ધ વય સુધી ઓળખી શકીએ છીએ.

પ્રભુપાદ: તેથી તમે જ્યારે વધુ ઉચ્ચ બનશો ત્યારે તમને કાળા અને સફેદ વચ્ચે કોઈ ભેદ નહીં મળે. જેમ કે એક પુષ્પ જન્મ લે છે, તેમા ઘણા રંગો હોય છે. તો તે એક જ સ્ત્રોતમાંથી આવે છે. આમ તો આવો કોઈ તફાવત નથી, પરંતુ તેને સુંદર બનાવવા માટે ઘણા રંગો હોય છે. સૂર્યપ્રકાશમા સાત રંગો છે, અને તે સાત રંગોમાથી, વિવિધ રંગો બહાર આવી રહ્યા છે, મૂળ એક રંગ સફેદ, અને તે પછી ઘણા રંગો આવી રહ્યા છે. શું તે સ્પષ્ટ થયુ કે નહીં?

ભક્ત: શ્રીલ પ્રભુપાદ, કૃષ્ણએ બધું બનાવ્યુ છે અને બધું કૃષ્ણની ઇચ્છાને રજૂ કરવામાં આવે છે તો, શું આપણે ખરેખર કહી શકીએ કે સારુ કે ખરાબ શું છે?

પ્રભુપાદ: સારુ કે ખરાબ કઈ નથી હોતુ, તે માનસિક કલ્પના છે. પરંતુ સમગ્ર રીતે જોઈએ તો, આ ભૌતિક વિશ્વમાં બધું જ ખરાબ છે.