GU/Prabhupada 0174 - દરેક જીવ ભગવાનની સંતાન છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0174 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in India, Vrndavana]]
[[Category:GU-Quotes - in India, Vrndavana]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0173 - આપણે દરેકના મિત્ર બનવું છે|0173|GU/Prabhupada 0175 - ધર્મનો મતલબ ધીમે ધીમે કાગડાઓને હંસમાં બદલવા|0175}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|vyavrWXCEX0|દરેક જીવ ભગવાનની સંતાન છે<br /> - Prabhupāda 0174}}
{{youtube_right|wspXFtbKt80|દરેક જીવ ભગવાનની સંતાન છે<br /> - Prabhupāda 0174}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
તો દરેક જીવ ભગવાની સંતાન છે. ભગવાન પરમ પિતા છે. કૃષ્ણ કહે છે: અહમ બીજ પ્રદઃ પિતાઃ "હું બધા જીવોનો બીજ આપવાવાળો પિતા છું." સર્વ-યોનીશુ કૌન્તેય ([[Vanisource:BG 14.4|ભ.ગી.૧૪.૪]]): "જે પણ રૂપમાં તે જીવો હશે, તે બધા જીવો છે, તે મારા પુત્રો છે." અને વાસ્તવમાં તે સત્ય છે. આપણે બધા જીવો, આપણે ભગવાનના પુત્રો છીએ. પણ આપણે ભૂલી ગયા છીએ. તેથી આપણે લડી રહ્યા છીએ. જેમ કે એક સારા પરિવારમાં, જો કોઈ પણ જાણે છે: "પિતા મને ભોજન આપે છે. તો આપણે બધા ભાઈઓ છીએ, તો આપણે શા માટે લડવું જોઈએ?" તેવી જ રીતે જો આપણે ભગવદ ભાવનાભાવિત બનશું, કૃષ્ણ ભાવનાભાવિત બનશું, તો આ લડાઈ સમાપ્ત થઇ જશે. "હું અમેરિકન છું. હું ભારતીય છું. હું રશિયન છું. હું ચીની છું." આ બધા વ્યર્થ વિષયો પૂરા થઇ જશે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે. અને જેવા લોકો કૃષ્ણ ભાવનાભાવિત બનશે, આ લડાઈ, રાજકારણની લડાઈ, રાષ્ટ્રીય લડાઈ, સમાપ્ત થઇ જશે, તરતજ. કારણકે તેઓ સાચી ભાવનામાં આવશે કે બધું ભગવાનની સંપત્તિ છે. અને જેમ બાળકો, એક પરિવારના બાળકને પિતાથી લાભ લેવાનો અધિકાર છે, તેવી જ રીતે જો બધા ભગવાનના અંશ છે, બધા ભગવાનના બાળકો છે, તો દરેકને પિતાની સંપત્તિનો ઉપયોગ કરવાનો હક છે. તો તે અધિકાર છે... એવું નથી કે તે હક, તે અધિકાર માત્ર મનુષ્ય પાસે છે. ભગવદ ગીતા પ્રમાણે, આ હક બધા જીવોનો છે. કોઈ વાંધો નથી તે જીવ મનુષ્ય છે કે પશુ છે કે પક્ષી છે કે વૃક્ષ છે કે જંતુ છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. આપણે એવું નથી વિચારતા કે મારો ભાઈ સારો છે, હું સારો છું. અને બધા ખરાબ છે. આ પ્રકારની સંકુચિત, અપંગ ભાવનાનો આપણે તિરસ્કાર કરીએ છીએ, આપણે બહાર કાઢી મૂકીએ છીએ. આપણે વિચારીએ છીએ: પંડિતા: સમ દર્શિન: ([[Vanisource:BG 5.18|ભ.ગી. ૫.૧૮]]). ભગવદ ગીતામાં તમને મળશે.  
તો દરેક જીવ ભગવાની સંતાન છે. ભગવાન પરમ પિતા છે. કૃષ્ણ કહે છે: અહમ બીજ પ્રદઃ પિતાઃ "હું બધા જીવોનો બીજ આપવાવાળો પિતા છું." સર્વ-યોનીશુ કૌન્તેય ([[Vanisource:BG 14.4 (1972)|ભ.ગી.૧૪.૪]]): "જે પણ રૂપમાં તે જીવો હશે, તે બધા જીવો છે, તે મારા પુત્રો છે." અને વાસ્તવમાં તે સત્ય છે. આપણે બધા જીવો, આપણે ભગવાનના પુત્રો છીએ. પણ આપણે ભૂલી ગયા છીએ. તેથી આપણે લડી રહ્યા છીએ. જેમ કે એક સારા પરિવારમાં, જો કોઈ પણ જાણે છે: "પિતા મને ભોજન આપે છે. તો આપણે બધા ભાઈઓ છીએ, તો આપણે શા માટે લડવું જોઈએ?" તેવી જ રીતે જો આપણે ભગવદ ભાવનાભાવિત બનશું, કૃષ્ણ ભાવનાભાવિત બનશું, તો આ લડાઈ સમાપ્ત થઇ જશે. "હું અમેરિકન છું. હું ભારતીય છું. હું રશિયન છું. હું ચીની છું." આ બધા વ્યર્થ વિષયો પૂરા થઇ જશે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે. અને જેવા લોકો કૃષ્ણ ભાવનાભાવિત બનશે, આ લડાઈ, રાજકારણની લડાઈ, રાષ્ટ્રીય લડાઈ, સમાપ્ત થઇ જશે, તરતજ. કારણકે તેઓ સાચી ભાવનામાં આવશે કે બધું ભગવાનની સંપત્તિ છે. અને જેમ બાળકો, એક પરિવારના બાળકને પિતાથી લાભ લેવાનો અધિકાર છે, તેવી જ રીતે જો બધા ભગવાનના અંશ છે, બધા ભગવાનના બાળકો છે, તો દરેકને પિતાની સંપત્તિનો ઉપયોગ કરવાનો હક છે. તો તે અધિકાર છે... એવું નથી કે તે હક, તે અધિકાર માત્ર મનુષ્ય પાસે છે. ભગવદ ગીતા પ્રમાણે, આ હક બધા જીવોનો છે. કોઈ વાંધો નથી તે જીવ મનુષ્ય છે કે પશુ છે કે પક્ષી છે કે વૃક્ષ છે કે જંતુ છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. આપણે એવું નથી વિચારતા કે મારો ભાઈ સારો છે, હું સારો છું. અને બધા ખરાબ છે. આ પ્રકારની સંકુચિત, અપંગ ભાવનાનો આપણે તિરસ્કાર કરીએ છીએ, આપણે બહાર કાઢી મૂકીએ છીએ. આપણે વિચારીએ છીએ: પંડિતા: સમ દર્શિન: ([[Vanisource:BG 5.18 (1972)|ભ.ગી. ૫.૧૮]]). ભગવદ ગીતામાં તમને મળશે.  


:વિદ્યા વિનય સંપન્ને
:વિદ્યા વિનય સંપન્ને
Line 33: Line 36:
:શુની ચૈવ શ્વપાકે ચ
:શુની ચૈવ શ્વપાકે ચ
:પંડિતા: સમદર્શિન:
:પંડિતા: સમદર્શિન:
:([[Vanisource:BG 5.18|ભ.ગી. ૫.૧૮]])
:([[Vanisource:BG 5.18 (1972)|ભ.ગી. ૫.૧૮]])


જે વ્યક્તિ પંડિત છે, જે વ્યક્તિ વિદ્વાન છે, તે દરેક જીવને સમાન દ્રષ્ટિથી જુએ છે. તેથી એક વૈષ્ણવ ખૂબજ દયાળુ છે. લોકાનામ હિત કારિણૌ. તે વાસ્તવમાં મનુષ્યમાટે હિતકારી કાર્ય કરી શકે છે. તે જુએ છે, વાસ્તવમાં તેને લાગે છે, કે આ બધા જીવો ભગવાનના અંશ છે. કોઈ પણ રીતે, તેઓ આ ભૌતિક જગતના સંપર્કમાં પતિત થયા છે, અને વિવિધ પ્રકારના કર્મો પ્રમાણે, તેમને વિવિધ પ્રકારના શરીરો ધારણ કર્યા છે. તો પંડિત, જે લોકો વિદ્વાન છે, તેમને કોઈ ભેદભાવ નથી કે: "તે પશુ છે, તેને કતલખાનામાં મોકલવું જોઈએ અને તે માણસ છે, તે તેને ખાઈ જશે." ના. વાસ્તવમાં કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, બધા પ્રતિ દયાળુ છે. કેમ પશુઓની હત્યા થવી જોઈએ. તેથી આપણો સિદ્ધાંત છે કે માંસાહાર નહીં. માંસાહાર નહીં. તમે ના કરી શકો. તો તેઓ આપણને સાંભળશે નહીં. "ઓહ, આ વ્યર્થ વાતો શું છે?આ અમારું ભોજન છે. કેમ અમે ન ખાઈએ?" કારણ કે એધમાન મદ: ([[Vanisource:SB 1.8.26|શ્રી.ભા. ૧.૮.૨૬]]). તે એક નશાખોર ધૂર્ત છે. તે સાચી વાસ્તવિકતાને સાંભળશે નહીં.  
જે વ્યક્તિ પંડિત છે, જે વ્યક્તિ વિદ્વાન છે, તે દરેક જીવને સમાન દ્રષ્ટિથી જુએ છે. તેથી એક વૈષ્ણવ ખૂબજ દયાળુ છે. લોકાનામ હિત કારિણૌ. તે વાસ્તવમાં મનુષ્યમાટે હિતકારી કાર્ય કરી શકે છે. તે જુએ છે, વાસ્તવમાં તેને લાગે છે, કે આ બધા જીવો ભગવાનના અંશ છે. કોઈ પણ રીતે, તેઓ આ ભૌતિક જગતના સંપર્કમાં પતિત થયા છે, અને વિવિધ પ્રકારના કર્મો પ્રમાણે, તેમને વિવિધ પ્રકારના શરીરો ધારણ કર્યા છે. તો પંડિત, જે લોકો વિદ્વાન છે, તેમને કોઈ ભેદભાવ નથી કે: "તે પશુ છે, તેને કતલખાનામાં મોકલવું જોઈએ અને તે માણસ છે, તે તેને ખાઈ જશે." ના. વાસ્તવમાં કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, બધા પ્રતિ દયાળુ છે. કેમ પશુઓની હત્યા થવી જોઈએ. તેથી આપણો સિદ્ધાંત છે કે માંસાહાર નહીં. માંસાહાર નહીં. તમે ના કરી શકો. તો તેઓ આપણને સાંભળશે નહીં. "ઓહ, આ વ્યર્થ વાતો શું છે?આ અમારું ભોજન છે. કેમ અમે ન ખાઈએ?" કારણ કે એધમાન મદ: ([[Vanisource:SB 1.8.26|શ્રી.ભા. ૧.૮.૨૬]]). તે એક નશાખોર ધૂર્ત છે. તે સાચી વાસ્તવિકતાને સાંભળશે નહીં.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 22:01, 6 October 2018



Lecture on SB 1.8.26 -- Los Angeles, April 18, 1973

તો દરેક જીવ ભગવાની સંતાન છે. ભગવાન પરમ પિતા છે. કૃષ્ણ કહે છે: અહમ બીજ પ્રદઃ પિતાઃ "હું બધા જીવોનો બીજ આપવાવાળો પિતા છું." સર્વ-યોનીશુ કૌન્તેય (ભ.ગી.૧૪.૪): "જે પણ રૂપમાં તે જીવો હશે, તે બધા જીવો છે, તે મારા પુત્રો છે." અને વાસ્તવમાં તે સત્ય છે. આપણે બધા જીવો, આપણે ભગવાનના પુત્રો છીએ. પણ આપણે ભૂલી ગયા છીએ. તેથી આપણે લડી રહ્યા છીએ. જેમ કે એક સારા પરિવારમાં, જો કોઈ પણ જાણે છે: "પિતા મને ભોજન આપે છે. તો આપણે બધા ભાઈઓ છીએ, તો આપણે શા માટે લડવું જોઈએ?" તેવી જ રીતે જો આપણે ભગવદ ભાવનાભાવિત બનશું, કૃષ્ણ ભાવનાભાવિત બનશું, તો આ લડાઈ સમાપ્ત થઇ જશે. "હું અમેરિકન છું. હું ભારતીય છું. હું રશિયન છું. હું ચીની છું." આ બધા વ્યર્થ વિષયો પૂરા થઇ જશે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે. અને જેવા લોકો કૃષ્ણ ભાવનાભાવિત બનશે, આ લડાઈ, રાજકારણની લડાઈ, રાષ્ટ્રીય લડાઈ, સમાપ્ત થઇ જશે, તરતજ. કારણકે તેઓ સાચી ભાવનામાં આવશે કે બધું ભગવાનની સંપત્તિ છે. અને જેમ બાળકો, એક પરિવારના બાળકને પિતાથી લાભ લેવાનો અધિકાર છે, તેવી જ રીતે જો બધા ભગવાનના અંશ છે, બધા ભગવાનના બાળકો છે, તો દરેકને પિતાની સંપત્તિનો ઉપયોગ કરવાનો હક છે. તો તે અધિકાર છે... એવું નથી કે તે હક, તે અધિકાર માત્ર મનુષ્ય પાસે છે. ભગવદ ગીતા પ્રમાણે, આ હક બધા જીવોનો છે. કોઈ વાંધો નથી તે જીવ મનુષ્ય છે કે પશુ છે કે પક્ષી છે કે વૃક્ષ છે કે જંતુ છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. આપણે એવું નથી વિચારતા કે મારો ભાઈ સારો છે, હું સારો છું. અને બધા ખરાબ છે. આ પ્રકારની સંકુચિત, અપંગ ભાવનાનો આપણે તિરસ્કાર કરીએ છીએ, આપણે બહાર કાઢી મૂકીએ છીએ. આપણે વિચારીએ છીએ: પંડિતા: સમ દર્શિન: (ભ.ગી. ૫.૧૮). ભગવદ ગીતામાં તમને મળશે.

વિદ્યા વિનય સંપન્ને
બ્રાહ્મણે ગવી હસ્તિની
શુની ચૈવ શ્વપાકે ચ
પંડિતા: સમદર્શિન:
(ભ.ગી. ૫.૧૮)

જે વ્યક્તિ પંડિત છે, જે વ્યક્તિ વિદ્વાન છે, તે દરેક જીવને સમાન દ્રષ્ટિથી જુએ છે. તેથી એક વૈષ્ણવ ખૂબજ દયાળુ છે. લોકાનામ હિત કારિણૌ. તે વાસ્તવમાં મનુષ્યમાટે હિતકારી કાર્ય કરી શકે છે. તે જુએ છે, વાસ્તવમાં તેને લાગે છે, કે આ બધા જીવો ભગવાનના અંશ છે. કોઈ પણ રીતે, તેઓ આ ભૌતિક જગતના સંપર્કમાં પતિત થયા છે, અને વિવિધ પ્રકારના કર્મો પ્રમાણે, તેમને વિવિધ પ્રકારના શરીરો ધારણ કર્યા છે. તો પંડિત, જે લોકો વિદ્વાન છે, તેમને કોઈ ભેદભાવ નથી કે: "તે પશુ છે, તેને કતલખાનામાં મોકલવું જોઈએ અને તે માણસ છે, તે તેને ખાઈ જશે." ના. વાસ્તવમાં કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, બધા પ્રતિ દયાળુ છે. કેમ પશુઓની હત્યા થવી જોઈએ. તેથી આપણો સિદ્ધાંત છે કે માંસાહાર નહીં. માંસાહાર નહીં. તમે ના કરી શકો. તો તેઓ આપણને સાંભળશે નહીં. "ઓહ, આ વ્યર્થ વાતો શું છે?આ અમારું ભોજન છે. કેમ અમે ન ખાઈએ?" કારણ કે એધમાન મદ: (શ્રી.ભા. ૧.૮.૨૬). તે એક નશાખોર ધૂર્ત છે. તે સાચી વાસ્તવિકતાને સાંભળશે નહીં.