GU/Prabhupada 0296 - જો કે પ્રભુ ખ્રિસ્તને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા હતા, તેમણે તેમનો મત ક્યારેય ન હતો બદલ્યો

Revision as of 09:29, 16 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0296 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, October 4, 1968

વેદોમાં પ્રમાણ છે કે ભગવાન છે. દરેક શાસ્ત્રમાં,દરેક મહાન વ્યક્તિ,ભક્ત,ભગવાનના પ્રતિનિધિ... જેમ કે ભગવાન જીસસ ખ્રિસ્ત,તે ભગવાન વિષે જાણકારી આપી હતી. ભલે તેમને ક્રૂસ સાથી જડીને મારી નાખવામાં આવ્યું હતું,તે ક્યારે પણ તેમનો મત ક્યારે પણ બદલ્યો નથી. તો આપણે પાસે પ્રમાણ છે,શાસ્ત્રોથીઃ,વેદોથી,મહાન વ્યક્તિઓથી, છતાં,જો હું કહું કે,"ભગવાન મરી ગયા છે.કોઈ ભગવાન નથી.",ત્યારે હું કેવા પ્રકારનો માણસ છું? તેને કહેવાય છે અસુર.તે ક્યારે પણ વિશ્વાસ નથી કરશે.તે ક્યારે પણ વિશ્વાસ નથી કરશે.... અસુરનો ઠીક વિરોધમાં છે બુધા.બુધા એટલે કે ખૂબજ બુદ્ધિશાળી,જ્ઞાની વ્યક્તિ. ચૈતન્ય ચરિતામૃતમાં તેથી કહેવાય ગયું છે કે,કૃષ્ણ એ ભજે સે બડા ચતુર. જે પણ કૃષ્ણ દ્વારા આકર્ષિત થાય છે અને તેમને પ્રેમ કરે છે.ભજન કરવું એટલે કે પ્રેમ કરવું. પેહલા તે ભજન કરવું છે,પણ અંતમાં તે પ્રેમથી છે. ભજન કરવું.

તો ઇતિ મત્વા ભજનતે મામ બુધા.. જે પણ વ્યક્તિ બુદ્ધિશાળી છે,જ્ઞાની છે,જે જાણે છે કે કૃષ્ણ સર્વ કારણોના કારણ છે...

ઈશ્વર પરમ કૃષ્ણ
સચ્ચિદાનંદ-વિગ્રહ
અનાદિર આદીર ગોવિંદ
સર્વ-કારણ-કારણં(બ્ર.સં.૫.૧)

સર્વ-કારણ:બધાને તેનો હેતુ છે,તેનો હેતુ અને તેનો પરિણામ. તો તમે શોધતા જાવો કે તેનો કારણ શું છે,આનો કારણ શું છે,આનો કારણ શું છે,ત્યારે તમને કૃષ્ણ મળશે. સર્વ-કારણ-કારણં.અને વેદાંત કહે છે,જન્માદિ અસ્ય યતઃ (શ્રી.ભાગ.૧.૧.૧) તમે નથી કહી શકતા કે કોઈ વસ્તુ તેના સ્વયં જ આવેલું છે.તે મૂર્ખતા છે. બધાનો ઉત્પત્તિનો એક સ્ત્રોત છે.બધાનો.તે બુદ્ધિ છે. તેમ ન કહો...જેમ કે આધુનિક વિજ્ઞાન કહે છે,કે,"એક ગ્તઠો હતો અને સૃષ્ટિ થયું - લગભગ તેમ હોય શકે છે" તે પણ "હોય શકે છે,તમે જુઓ છો.તો આ પ્રકારનો જ્ઞાન વ્યર્થ છે. તમે સૌથી પેહલા શોધ કરો.જો હું વૈજ્ઞાનિકને પૂછું કે,"તે ગઠ્ઠાનો કારણ શું છે?",તે જવાબ નથી આપી શકતા. તો તમે કારણ શોધો,અને તમને મળશે કે... જો હું શોધી નથી શકું,ત્યારે અમને અનુગમન કરવું જોઈએ..મહાજનો યેન ગતઃ સ પંથા (ચૈ.ચ.મધ્ય.૧૭.૧૮૬) આપણને અધિકૃત આચાર્યોનો અનુસરણ કરવું જોઈએ. જો તમે ઈસાઈ છો,તમે બસ જીસસ ખ્રિસ્તને અનુસરણ કરો. તે કહે છે,"ભગવાન છે ".ત્યારે તમે સ્વીકાર કરો કે ભગવાન છે. તે કહે છે કે,"ભગવાને આની સૃષ્ટિ કરી" તેમને કહ્યું કે,"સૃષ્ટિ થાવ દો",અને સૃષ્ટિ થયું હતું. તો અમે સ્વીકાર કરે છે,"હા,ભગવાને સૃષ્ટિ કર્યું છે." અહીં પણ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે,કૃષ્ણ કહે છે,અહં સર્વસ્ય પ્રભવો (ભ.ગી.૧૦.૮),"હું સ્ત્રોત છે." તો ભગવાન સૃષ્ટિના સ્ત્રોત છે.સર્વ-કારણ-કારણં (બ્ર.સં.૫.૧).તે સર્વ કારણોના કારણ છે.

તો આપણને મહાન વ્યક્તિઓના ઉદાહરણને ગ્રહણ કરવું જોઈએ. આપણને અધિકૃત વેદો અને ગ્રંથોનો અધ્યયન કરવો જોઈએ,અને આપણને તેનો ઉદાહરણને અનુસરણ કરવું જોઈએ. ત્યારે કૃષ્ણ ભાવનામૃત કે ભાગવત-સાક્ષાત્કાર કે ભગવદ્ ભાવનામૃત મુશ્કેલ નથી.તે ખૂબજ સરળ છે. કોઈ પણ,મારા કહેવાનો અર્થ છે,કોઈ વિઘ્ન નથી તમારા ભગવાનને સમજવાના પથ ઉપર. બધું છે.ભગવદ્ ગીતા છે,શ્રીમદ ભાગવતમ છે. તમે સ્વીકાર કરો,બાઇબલ છે,કોરાણ છે,બધી જગ્યાએ. ભગવાનના વિના,કોઈ પણ ગ્રંથ કે શાસ્ત્ર નથી હોય શકે છે. હા,આજકાલ,તે કેટલા બધા વસ્તુઓ બનાવી રહ્યા છે, પણ કોઈ પણ માનવ સમાજમાં ભગવાનની ધારણા છે. સમયના અનુસારે,લોકોના અનુસારે,પણ તે યુક્તિ છે. પણ તેમને સમજવું પડશે,જિજ્ઞાસા. તેથી વેદાંત સૂત્ર કહે છે,કે તમે ભગવાનને જિજ્ઞાસા દ્વારા સમજવાનો પ્રયાસ કરો. આ જિજ્ઞાસા ખૂબજ મહત્વપૂર્ણ છે.