GU/Prabhupada 0523 - અવતાર મતલબ જે ઉચ્ચ ગોળા, ઉચ્ચ ગ્રહ પરથી આવ્યા છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0523 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0522 - તમે જો નિષ્ઠાપૂર્વક આ મંત્રનો જપ કરશો, બધુ જ સ્પષ્ટ થઈ જશે|0522|GU/Prabhupada 0524 - અર્જુન કૃષ્ણનો શાશ્વત મિત્ર છે. તે ભ્રમમાં ના હોઈ શકે|0524}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|3J91NgvsosU|અવતાર મતલબ જે ઉચ્ચ ગોળા, ઉચ્ચ ગ્રહ પરથી આવ્યા છે<br /> - Prabhupāda 0523}}
{{youtube_right|cGsuvmtLNCE|અવતાર મતલબ જે ઉચ્ચ ગોળા, ઉચ્ચ ગ્રહ પરથી આવ્યા છે<br /> - Prabhupāda 0523}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 22:59, 6 October 2018



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

મધુદ્વિષ: પ્રભુપાદ, 'ઇનકારનેશન' અને 'અવતાર' વચ્ચે શું અંતર છે?

પ્રભુપાદ: અવતાર એટ્લે જ ઇનકારનેશન. ઇનકારનેશન, તમારા શબ્દકોષમાં, છે "બીજું શરીર સ્વીકારવું"? એવું છે...? પણ અવતાર.... અવશ્ય, અવતારના અલગ અલગ સ્તર હોય છે. અવતાર મતલબ જે આવે છે.... વાસ્તવિક શબ્દ છે 'અવતરણ', નીચે ઊતરવું. અવતાર મતલબ જે ઉચ્ચ ગ્રહમાથી આવે છે. તેઓ આ જગત, ભૌતિક જગત, ના જીવો નથી હોતા. તેઓ આધ્યાત્મિક જગતમાથી આવે છે. તેમને અવતાર કહેવાય છે. તો આ અવતારના સ્તરો અલગ અલગ હોય છે. શકત્યાવેશાવતાર, ગુણાવતાર, લીલાવતાર, યુગાવતાર, ઘણા બધા હોય છે. તો અવતાર મતલબ જે સીધા આધ્યાત્મિક જગતમાંથી આવે છે. અને ઇનકારનેશન, અવશ્ય, આ અવતાર ઇનકારનેશન શબ્દમાથી અનુવાદ કરાયેલો છે, પણ હું વિચારું છું કે ઇનકારનેશનનો સાચો અર્થ છે "જે શરીર સ્વીકારે છે." એવું નથી? તો તે ઇનકારનેશન, બધા ભૌતિક શરીર સ્વીકારે છે. પણ અવતાર.... વિષ્ણુના અવતાર હોય છે અને ભક્તોના પણ અવતાર હોય છે. અવતારના અલગ અલગ સ્તર હોય છે. તમે તે ભગવાન ચૈતન્યના ઉપદેશોમાથી વાંચશો, જે બહાર આવી રહી છે.