GU/Prabhupada 0678 - એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ હમેશા સમાધિમાં હોય છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0678 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 8: Line 8:
[[Category:Gujarati Pages - Yoga System]]
[[Category:Gujarati Pages - Yoga System]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0677 - ગોસ્વામી એક વારસાગત શીર્ષક નથી. તે એક યોગ્યતા છે|0677|GU/Prabhupada 0679 - કૃષ્ણ ભાવનામૃતમાં કરેલું કોઈ પણ કાર્ય, જાણતા કે અજાણતા, અસર કરશે|0679}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|u6dWk2M3Z8Q|એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ હમેશા સમાધિમાં હોય છે<br /> - Prabhupāda 0678}}
{{youtube_right|7nfktrIcYO8|એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ હમેશા સમાધિમાં હોય છે<br /> - Prabhupāda 0678}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 28: Line 31:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
વિષ્ણુજન: શ્લોક ૨૭: "યોગી કે જેનું મન મારામાં સ્થિર છે તે ખરેખર સર્વોચ્ચ સુખને પામે છે. તેની બ્રહ્મ ઓળખને કારણે, તે મુક્ત છે, તેનું મન શાંત છે, તેનો આવેગ શાંત છે, અને તે પાપમાથી મુક્ત છે ([[Vanisource:BG 6.27|ભ.ગી. ૬.૨૭]])."  
વિષ્ણુજન: શ્લોક ૨૭: "યોગી કે જેનું મન મારામાં સ્થિર છે તે ખરેખર સર્વોચ્ચ સુખને પામે છે. તેની બ્રહ્મ ઓળખને કારણે, તે મુક્ત છે, તેનું મન શાંત છે, તેનો આવેગ શાંત છે, અને તે પાપમાથી મુક્ત છે ([[Vanisource:BG 6.27 (1972)|ભ.ગી. ૬.૨૭]])."  


અઠાવીસ: "આત્મામાં સ્થિર, બધા જ ભૌતિક દૂષણોથી મુક્ત થઈને, યોગી સુખનું સર્વોચ્ચ સિદ્ધ સ્તર મેળવે છે, પરમ ચેતનાના સંપર્કમાં ([[Vanisource:BG 6.28|ભ.ગી. ૬.૨૮]])"  
અઠાવીસ: "આત્મામાં સ્થિર, બધા જ ભૌતિક દૂષણોથી મુક્ત થઈને, યોગી સુખનું સર્વોચ્ચ સિદ્ધ સ્તર મેળવે છે, પરમ ચેતનાના સંપર્કમાં ([[Vanisource:BG 6.28 (1972)|ભ.ગી. ૬.૨૮]])"  


પ્રભુપાદ: તો અહી તે પૂર્ણતા છે, "યોગી કે જેનું મન મારામાં સ્થિર છે." મારામાં મતલબ કૃષ્ણ. કૃષ્ણ બોલી રહ્યા છે. જો હું બોલી રહ્યો છું, "મને એક પાણીનો પ્યાલો આપો." તેનો મતલબ એવું નથી કે પાણી બીજા કોઈને આપવું જોઈએ. તેવી જ રીતે, ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ દ્વારા બોલવામાં આવી રહી છે અને તેઓ કહે છે "મને". "મને" મતલબ કૃષ્ણ. આ સ્પષ્ટ સમજ છે. પણ ઘણા ટીકાકારો છે, તેઓ કૃષ્ણથી વિચલિત થાય છે. હું જાણતો નથી કેમ. તે તેમનો અધમ સ્વાર્થ છે. ના. "મને" મતલબ કૃષ્ણ. તો કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ હમેશા યોગસમાધિમાં હોય છે. આગળ વધો.  
પ્રભુપાદ: તો અહી તે પૂર્ણતા છે, "યોગી કે જેનું મન મારામાં સ્થિર છે." મારામાં મતલબ કૃષ્ણ. કૃષ્ણ બોલી રહ્યા છે. જો હું બોલી રહ્યો છું, "મને એક પાણીનો પ્યાલો આપો." તેનો મતલબ એવું નથી કે પાણી બીજા કોઈને આપવું જોઈએ. તેવી જ રીતે, ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ દ્વારા બોલવામાં આવી રહી છે અને તેઓ કહે છે "મને". "મને" મતલબ કૃષ્ણ. આ સ્પષ્ટ સમજ છે. પણ ઘણા ટીકાકારો છે, તેઓ કૃષ્ણથી વિચલિત થાય છે. હું જાણતો નથી કેમ. તે તેમનો અધમ સ્વાર્થ છે. ના. "મને" મતલબ કૃષ્ણ. તો કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ હમેશા યોગસમાધિમાં હોય છે. આગળ વધો.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 23:25, 6 October 2018



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969

વિષ્ણુજન: શ્લોક ૨૭: "યોગી કે જેનું મન મારામાં સ્થિર છે તે ખરેખર સર્વોચ્ચ સુખને પામે છે. તેની બ્રહ્મ ઓળખને કારણે, તે મુક્ત છે, તેનું મન શાંત છે, તેનો આવેગ શાંત છે, અને તે પાપમાથી મુક્ત છે (ભ.ગી. ૬.૨૭)."

અઠાવીસ: "આત્મામાં સ્થિર, બધા જ ભૌતિક દૂષણોથી મુક્ત થઈને, યોગી સુખનું સર્વોચ્ચ સિદ્ધ સ્તર મેળવે છે, પરમ ચેતનાના સંપર્કમાં (ભ.ગી. ૬.૨૮)"

પ્રભુપાદ: તો અહી તે પૂર્ણતા છે, "યોગી કે જેનું મન મારામાં સ્થિર છે." મારામાં મતલબ કૃષ્ણ. કૃષ્ણ બોલી રહ્યા છે. જો હું બોલી રહ્યો છું, "મને એક પાણીનો પ્યાલો આપો." તેનો મતલબ એવું નથી કે પાણી બીજા કોઈને આપવું જોઈએ. તેવી જ રીતે, ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ દ્વારા બોલવામાં આવી રહી છે અને તેઓ કહે છે "મને". "મને" મતલબ કૃષ્ણ. આ સ્પષ્ટ સમજ છે. પણ ઘણા ટીકાકારો છે, તેઓ કૃષ્ણથી વિચલિત થાય છે. હું જાણતો નથી કેમ. તે તેમનો અધમ સ્વાર્થ છે. ના. "મને" મતલબ કૃષ્ણ. તો કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ હમેશા યોગસમાધિમાં હોય છે. આગળ વધો.