GU/Prabhupada 0805 - કૃષ્ણ ભાવનામૃતમાં તેમને શિક્ષણ આપવામાં આવે છે કે બંધન શું છે અને મુક્તિ શું છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Guajrati Pages with Videos Category:Prabhupada 0805 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 1: Line 1:
<!-- BEGIN CATEGORY LIST -->
<!-- BEGIN CATEGORY LIST -->
[[Category:1080 Guajrati Pages with Videos]]
[[Category:1080 Gujarati Pages with Videos]]
[[Category:Prabhupada 0805 - in all Languages]]
[[Category:Prabhupada 0805 - in all Languages]]
[[Category:GU-Quotes - 1969]]
[[Category:GU-Quotes - 1969]]
Line 6: Line 6:
[[Category:GU-Quotes - in United Kingdom]]
[[Category:GU-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0804 - અમે અમારા ગુરુ મહારાજ પાસેથી શીખ્યું છે કે પ્રચાર બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ છે|0804|GU/Prabhupada 0806 - કૃષ્ણ અને તેમના પ્રતિનિધિઓનું અનુસરણ કરો, પછી તમે મહાજન બનો છો|0806}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|xzz56mfp_OI|કૃષ્ણ ભાવનામૃતમાં તેમને શિક્ષણ આપવામાં આવે છે કે બંધન શું છે અને મુક્તિ શું છે<br/>- Prabhupāda 0805}}
{{youtube_right|Gr-DPp2hi14|કૃષ્ણ ભાવનામૃતમાં તેમને શિક્ષણ આપવામાં આવે છે કે બંધન શું છે અને મુક્તિ શું છે<br/>- Prabhupāda 0805}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 6 October 2018



Lecture on SB 5.5.2 -- London, September 17, 1969

પ્રભુપાદ:

મહાંતસ તે સમ ચિત્તા: પ્રશાંતા
વિમન્યવ: સુહ્રદ: સાધવો યે
(શ્રી.ભા. ૫.૫.૨)

છેલ્લી સભામાં આપણે મુક્તિના માર્ગ વિશે ચર્ચા કરી રહ્યા હતા. બે માર્ગો હોય છે. એક માર્ગ છે મુક્તિ મેળવવી. મુક્તિ મતલબ આ ભૌતિક બંધનમાથી મુક્તિ. લોકો સમજતા નથી કે ભૌતિક બંધન શું છે, પણ જે લોકો કૃષ્ણ ભાવનાભાવિત છે, તેમને શિક્ષણ આપવામાં આવે છે કે બંધન શું છે અને મુક્તિ શું છે.

એક આત્મા, પરમ ભગવાનનો અંશ હોવાને કારણે, સ્વભાવથી તે બહુ શક્તિશાળી છે. આપણે જાણતા નથી કે આપણી પાસે કેટલી આધ્યાત્મિક શક્તિ છે, પણ તે ભૌતિક આવરણને કારણે દબાઈ ગઈ છે. જેમ કે અગ્નિ. આ અગ્નિ, જો ઘણી બધી રાખ હોય, અગ્નિની ગરમી ઠીક રીતે અનુભવાતી નથી. પણ જો તમે રાખને ખસેડો અને તેને પંખો આપો, અને જ્યારે તે ભડકે છે, તો તમને યોગ્ય ગરમી મળે છે અને તમે તેને ઘણા બધા કામ માટે ઉપયોગમાં લઈ શકો છો. તેવી જ રીતે, આત્મા તરીકે, આપણી પાસે પુષ્કળ શક્તિ છે. અને ભગવાન પરમાત્મા છે, તો આપણે કલ્પના ના કરી શકીએ ભગવાન પાસે કેટલી શક્તિ છે. પણ જો આપણે, જે ફક્ત એક સૂક્ષ્મ અણુ છે... જેમ કે... સરખામણી છે જેમ કે અગ્નિ અને તણખલા. અગ્નિ અને તણખલા, બંને અગ્નિ છે. તણખલું પણ, જ્યાં પણ તણખલું પડશે, તરત જ તે દઝાડશે. તેવી જ રીતે, આપણી પાસે સૂક્ષ્મ માત્રામાં ભગવાનન બધા ગુણો છે. ભગવાન પાસે રચનાશક્તિ છે; તેથી આપણે પણ ઘણી બધી વસ્તુઓનું નિર્માણ કરી રહ્યા છીએ. વૈજ્ઞાનિકો ઘણી બધી અદ્ભુત વસ્તુઓનું નિર્માણ કરી રહ્યા છે. તે આપણા જેવી વ્યક્તિઓ માટે અદ્ભુત હોય છે, કારણકે આપણે જાણતા નથી કે કોઈ વ્યક્તિ કેટલું અદ્ભુત કરી શકે. તે આપણે જાણતા નથી.