GU/Prabhupada 1030 - મનુષ્ય જીવન ભગવાનને સમજવા માટે છે. તે એક માત્ર કાર્ય છે મનુષ્ય જીવનમાં: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 8: Line 8:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 1029 - આપણો ધર્મ નથી કહેતો કે વૈરાગ્ય. આપણો ધર્મ ભગવાનને પ્રેમ કરતાં શીખવાડે છે|1029|GU/Prabhupada 1031 - બધા જીવો, તેમણે ભૌતિક આવરણનું વસ્ત્ર પહેરેલું છે|1031}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|aSkvL2dV6t0|મનુષ્ય જીવન ભગવાનને સમજવા માટે છે. તે એક માત્ર કાર્ય છે મનુષ્ય જીવનમાં<br/>- Prabhupāda 1030}}
{{youtube_right|12Klpepa9Og|મનુષ્ય જીવન ભગવાનને સમજવા માટે છે. તે એક માત્ર કાર્ય છે મનુષ્ય જીવનમાં<br/>- Prabhupāda 1030}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 00:24, 7 October 2018



740628 - Lecture at St. Pascal's Franciscan Seminary - Melbourne

વેદિક સાહિત્યમાં તે કહ્યું છે કે અત: શ્રી કૃષ્ણ નામાદી (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). કૃષ્ણ ભગવાનનું નામ છે. તો તે કહ્યું છે કે કૃષ્ણનું નામ, કૃષ્ણનું રૂપ, કૃષ્ણની લીલાઓ, કૃષ્ણના કાર્યો... અત: શ્રી કૃષ્ણ નામાદી - શરૂઆત નામથી થાય છે તો અત: શ્રી કૃષ્ણ નામાદી ન ભવેદ ગ્રાહ્યમ ઈંદ્રિયૈ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). ઇન્દ્રિય મતલબ ઇન્દ્રિયો. આપણે સમજી ના શકીએ કે કૃષ્ણ, અથવા ભગવાન શું છે - તેમનું નામ, તેમનું રૂપ, તેમના લક્ષણો, તેમની લીલાઓ... આપણે આ જડ ભૌતિક ઇન્દ્રિયોથી સમજી ના શકીએ. તો કેવી રીતે તેમને સમજવા? છેવટે, આ મનુષ્ય જીવન ભગવાનને સમજવા માટે છે. તે એક માત્ર કાર્ય છે મનુષ્ય જીવનમાં. પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ, આપણને આ મનુષ્ય જીવનમાં આ તક આપે છે. આ જીવનની સુવિધા, આ મનુષ્ય જીવનની સુવિધા, આપણને આપવામાં આવી છે ફક્ત ભગવાનને સમજવા માટે. બીજી જીવન યોનીઓમાં - બિલાડીઓ અને કુતરાઓ, વૃક્ષો અને બીજી ઘણી બધી યોનીઓ; ૮૪,૦૦,૦૦૦ યોનીઓ છે - તો બીજી યોનીઓમાં તે સમજવું શક્ય નથી કે ભગવાન શું છે. જો આપણે તમારા દેશના બધા કુતરાઓને બોલાવીએ, "અહી આવો. અમે ભગવાન વિશે બોલીશુ," ના, સમજવાની કોઈ શક્યતા જ નથી. પણ મનુષ્ય જીવનમાં શક્યતા છે. તેનો ફરક નથી પડતો કે તે ભારતમાં છે કે અમેરીકામાં કે ઓસ્ટ્રેલિયામાં. કોઈ પણ મનુષ્ય, જો તે પ્રયત્ન કરે અને જો તે ગ્રંથો વાંચે - કોઈ વાંધો નહીં, બાઇબલ, ભગવદ ગીતા, ભાગવત - તો તે ભગવાનને સમજશે.