Template

GU/Gujarati Main Page - Random Audio Clips from Srila Prabhupada: Difference between revisions

(Created page with " <choose> <!--1--><option> {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vani...")
 
No edit summary
 
Line 2: Line 2:
<choose>
<choose>
<!--1--><option>
<!--1--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741123SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો, જ્યારે ભક્ત પીડાય છે, તે વિચારે છે કે 'તે મારા પાછલા કર્મોને કારણે છે. તો કૃષ્ણની કૃપાને કારણે, હું બહુ વધુ પીડાતો નથી, ફક્ત થોડું જ. તો તેનો ફરક નથી પડતો. છેવટે તો, બધુ મનમાં જ છે, પીડાવું અને આનંદ માણવો. તો એક ભક્તનું મન કૃષ્ણ ભાવનામૃતમાં અભ્યસ્ત છે. તેથી તે પીડાની કોઈ પરવાહ નથી કરતો. તે ફરક છે એક ભક્ત અને અભક્ત વચ્ચે."|Vanisource:741123 - Lecture SB 03.25.23 - Bombay|741123 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૩ - મુંબઈ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741123SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો, જ્યારે ભક્ત પીડાય છે, તે વિચારે છે કે 'તે મારા પાછલા કર્મોને કારણે છે. તો કૃષ્ણની કૃપાને કારણે, હું બહુ વધુ પીડાતો નથી, ફક્ત થોડું જ. તો તેનો ફરક નથી પડતો. છેવટે તો, બધુ મનમાં જ છે, પીડાવું અને આનંદ માણવો. તો એક ભક્તનું મન કૃષ્ણ ભાવનામૃતમાં અભ્યસ્ત છે. તેથી તે પીડાની કોઈ પરવાહ નથી કરતો. તે ફરક છે એક ભક્ત અને અભક્ત વચ્ચે."|Vanisource:741123 - Lecture SB 03.25.23 - Bombay|741123 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૩ - મુંબઈ}}


</option>
</option>
<!--2--><option>
<!--2--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741120SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"જો તમે ભૌતિકવાદી વ્યક્તિઓનો સંગ કરો, તો તમારું બંધન વધુ અને વધુ મજબૂત બને, અને જો તમે સાધુ, અથવા આધ્યાત્મવાદી વ્યક્તિ સાથે સંગ કરો, તો તમારું બંધન ધીમું પડે છે, અથવા મુક્તિના દ્વાર ખૂલી જાય છે, મોક્ષ-દ્વારમ અપાવૃતમ ([[Vanisource:SB 3.25.20|શ્રી.ભા. ૩.૫.૨૦]])."|Vanisource:741120 - Lecture SB 03.25.20 - Bombay|741120 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૦ - મુંબઈ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741120SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"જો તમે ભૌતિકવાદી વ્યક્તિઓનો સંગ કરો, તો તમારું બંધન વધુ અને વધુ મજબૂત બને, અને જો તમે સાધુ, અથવા આધ્યાત્મવાદી વ્યક્તિ સાથે સંગ કરો, તો તમારું બંધન ધીમું પડે છે, અથવા મુક્તિના દ્વાર ખૂલી જાય છે, મોક્ષ-દ્વારમ અપાવૃતમ ([[Vanisource:SB 3.25.20|શ્રી.ભા. ૩.૫.૨૦]])."|Vanisource:741120 - Lecture SB 03.25.20 - Bombay|741120 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૦ - મુંબઈ}}
</option>
</option>
<!--3--><option>
<!--3--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741107SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"આ ભૌતિક જગતને વેદિક ગ્રંથોમાં અંધકાર તરીકે વર્ણવેલું છે. વાસ્તવમાં તે અંધકાર છે, તેથી આપણને સૂર્યપ્રકાશની, ચંદ્રપ્રકાશની, વીજળીની જરૂર પડે છે. જો તે અંધકાર ના હોત, તો શા માટે આટલી બધી પ્રકાશની વ્યવસ્થા? વાસ્તવમાં, તે અંધકાર છે. કૃત્રિમ રીતે, આપણે તેને પ્રકાશમય કરીએ છીએ. તેથી વેદિક આજ્ઞા છે કે 'પોતાને અંધકારમાં ના રાખશો." તમસી મા જ્યોતિર ગમ. "પ્રકાશ તરફ જાઓ." તે પ્રકાશ આધ્યાત્મિક જગત છે. તે કૃષ્ણની પ્રત્યક્ષ જ્યોતિ છે, અથવા શારીરિક કિરણો."|Vanisource:741107 - Lecture SB 03.25.07 - Bombay|741107 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૭ - મુંબઈ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741107SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"આ ભૌતિક જગતને વેદિક ગ્રંથોમાં અંધકાર તરીકે વર્ણવેલું છે. વાસ્તવમાં તે અંધકાર છે, તેથી આપણને સૂર્યપ્રકાશની, ચંદ્રપ્રકાશની, વીજળીની જરૂર પડે છે. જો તે અંધકાર ના હોત, તો શા માટે આટલી બધી પ્રકાશની વ્યવસ્થા? વાસ્તવમાં, તે અંધકાર છે. કૃત્રિમ રીતે, આપણે તેને પ્રકાશમય કરીએ છીએ. તેથી વેદિક આજ્ઞા છે કે 'પોતાને અંધકારમાં ના રાખશો." તમસી મા જ્યોતિર ગમ. "પ્રકાશ તરફ જાઓ." તે પ્રકાશ આધ્યાત્મિક જગત છે. તે કૃષ્ણની પ્રત્યક્ષ જ્યોતિ છે, અથવા શારીરિક કિરણો."|Vanisource:741107 - Lecture SB 03.25.07 - Bombay|741107 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૭ - મુંબઈ}}
</option>
</option>
<!--4--><option>
<!--4--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741122SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો જો તમે વાસ્તવમાં બધુ જ શરણાગત કરો છો, તમારું જીવન... પ્રાણૈર અર્થૈર ધિયા વાચા ([[Vanisource:SB 10.22.35|શ્રી.ભા. ૧૦.૨૨.૩૫]]). આપણે આપણું જીવન બલિદાન કરી શકીએ છીએ, આપણું ધન - પ્રાણ, અર્થ. આપણે આપણી બુદ્ધિ બલિદાન કરી શકીએ છીએ. દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે. જો તે બલિદાન આપે... આને યજ્ઞ કહેવાય છે. જો તમે બલિદાન આપો.. તમારી પાસે બુદ્ધિ છે. દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે કે કેવી રીતે તેની ઇન્દ્રિય તૃપ્તિ સરસ બનાવે. એક કીડી પણ જાણે છે કે કેવી રીતે તેની ઇન્દ્રિય તૃપ્તિ કરવી. તો તમારે તે બલિદાન આપવું પડે. તમારી ઇન્દ્રિયોને તૃપ્ત ના કરો, પણ કૃષ્ણની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરો. પછી તમે સિદ્ધ છો."|Vanisource:741122 - Lecture SB 03.25.22 - Bombay|741122 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૨ - મુંબઈ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741122SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો જો તમે વાસ્તવમાં બધુ જ શરણાગત કરો છો, તમારું જીવન... પ્રાણૈર અર્થૈર ધિયા વાચા ([[Vanisource:SB 10.22.35|શ્રી.ભા. ૧૦.૨૨.૩૫]]). આપણે આપણું જીવન બલિદાન કરી શકીએ છીએ, આપણું ધન - પ્રાણ, અર્થ. આપણે આપણી બુદ્ધિ બલિદાન કરી શકીએ છીએ. દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે. જો તે બલિદાન આપે... આને યજ્ઞ કહેવાય છે. જો તમે બલિદાન આપો.. તમારી પાસે બુદ્ધિ છે. દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે કે કેવી રીતે તેની ઇન્દ્રિય તૃપ્તિ સરસ બનાવે. એક કીડી પણ જાણે છે કે કેવી રીતે તેની ઇન્દ્રિય તૃપ્તિ કરવી. તો તમારે તે બલિદાન આપવું પડે. તમારી ઇન્દ્રિયોને તૃપ્ત ના કરો, પણ કૃષ્ણની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરો. પછી તમે સિદ્ધ છો."|Vanisource:741122 - Lecture SB 03.25.22 - Bombay|741122 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૨ - મુંબઈ}}
</option>
</option>
<!--5--><option>
<!--5--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741121SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"જો તમે બ્રાહ્મણના ગુણો મેળવો, તો, અને જો તમે બ્રાહ્મણની જેમ કાર્ય કરો, તો ગુણ કર્મ વિભાગશ:, તમે એક બ્રાહ્મણ બનો છો. જો તમારી પાસે ક્ષત્રિયના ગુણ છે અને તમે ક્ષત્રિય તરીકે કાર્ય કરો, તો તમે ક્ષત્રિય છો. જો તમારી પાસે વેપારી, વણિક, ની યોગ્યતા છે, અને જો તમે એક વેપારી અથવા ખેડૂત તરીકે કાર્ય કરો, તો તમે વૈશ્ય છો. આ બહુ વૈજ્ઞાનિક છે. એવું નહીં કે જન્મના આધાર પર વર્ગીકરણ. ના. ગુણ પ્રમાણે."|Vanisource:741121 - Lecture SB 03.25.21 - Bombay|741121 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૧ - મુંબઈ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741121SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"જો તમે બ્રાહ્મણના ગુણો મેળવો, તો, અને જો તમે બ્રાહ્મણની જેમ કાર્ય કરો, તો ગુણ કર્મ વિભાગશ:, તમે એક બ્રાહ્મણ બનો છો. જો તમારી પાસે ક્ષત્રિયના ગુણ છે અને તમે ક્ષત્રિય તરીકે કાર્ય કરો, તો તમે ક્ષત્રિય છો. જો તમારી પાસે વેપારી, વણિક, ની યોગ્યતા છે, અને જો તમે એક વેપારી અથવા ખેડૂત તરીકે કાર્ય કરો, તો તમે વૈશ્ય છો. આ બહુ વૈજ્ઞાનિક છે. એવું નહીં કે જન્મના આધાર પર વર્ગીકરણ. ના. ગુણ પ્રમાણે."|Vanisource:741121 - Lecture SB 03.25.21 - Bombay|741121 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૧ - મુંબઈ}}
</option>
</option>
<!--6--><option>
<!--6--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741109SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"આપણે જીવો, આપણે નિત્ય છીએ. ન હન્યતે હન્યમાને શરીરે ([[Vanisource:BG 2.20 (1972)|ભ.ગી. ૨.૨૦]]). આપણે મરતા નથી. ન જાયતે ન મ્રિયતે વા. ન તો આપણે જન્મ લઈએ છીએ કે ન તો આપણે મરીએ છીએ. આપણે ફક્ત શરીર બદલીએ છીએ. વાસાંસી જીર્ણાની યથા વિહાય ([[Vanisource:BG 2.22 (1972)|ભ.ગી. ૨.૨૨]]). જેમ જૂના વસ્ત્રો, જૂના શર્ટ અને કોટ, આપણે બદલીએ છીએ, તેવી જ રીતે, જ્યારે આ શરીર જૂનું થઈ જશે જે ઉપયોગ લાયક નહીં રહે, આપણે બીજું શરીર બદલીએ છીએ. તથા દેહાંતર પ્રાપ્તિ: ([[Vanisource:BG 2.13 (1972)|ભ.ગી. ૨.૧૩]]). આ સાચું જ્ઞાન છે."|Vanisource:741109 - Lecture SB 03.25.09 - Bombay|741109 - ભાષણ શ્રી. ભા. ૩.૨૫.૯ - મુંબઈ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741109SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"આપણે જીવો, આપણે નિત્ય છીએ. ન હન્યતે હન્યમાને શરીરે ([[Vanisource:BG 2.20 (1972)|ભ.ગી. ૨.૨૦]]). આપણે મરતા નથી. ન જાયતે ન મ્રિયતે વા. ન તો આપણે જન્મ લઈએ છીએ કે ન તો આપણે મરીએ છીએ. આપણે ફક્ત શરીર બદલીએ છીએ. વાસાંસી જીર્ણાની યથા વિહાય ([[Vanisource:BG 2.22 (1972)|ભ.ગી. ૨.૨૨]]). જેમ જૂના વસ્ત્રો, જૂના શર્ટ અને કોટ, આપણે બદલીએ છીએ, તેવી જ રીતે, જ્યારે આ શરીર જૂનું થઈ જશે જે ઉપયોગ લાયક નહીં રહે, આપણે બીજું શરીર બદલીએ છીએ. તથા દેહાંતર પ્રાપ્તિ: ([[Vanisource:BG 2.13 (1972)|ભ.ગી. ૨.૧૩]]). આ સાચું જ્ઞાન છે."|Vanisource:741109 - Lecture SB 03.25.09 - Bombay|741109 - ભાષણ શ્રી. ભા. ૩.૨૫.૯ - મુંબઈ}}
</option>
</option>
<!--7--><option>
<!--7--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741117SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"જો તમે ફક્ત સમજવાનો પ્રયત્ન કરો કે કૃષ્ણ શું છે, શા માટે તેઓ અવતરિત થાય છે, તેમનું કાર્ય શું છે, તેમનું રૂપ શું છે...
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741117SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"જો તમે ફક્ત સમજવાનો પ્રયત્ન કરો કે કૃષ્ણ શું છે, શા માટે તેઓ અવતરિત થાય છે, તેમનું કાર્ય શું છે, તેમનું રૂપ શું છે...
:જન્મ કર્મ મે દિવ્યમ
:જન્મ કર્મ મે દિવ્યમ
:યો જાનાતી તત્ત્વત:
:યો જાનાતી તત્ત્વત:
Line 30: Line 30:
</option>
</option>
<!--8--><option>
<!--8--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740426SB-TIRUPATI_ND_01.mp3</mp3player>|"વેદિક જ્ઞાન કહે છે, જેમ તે બ્રહ્મસૂત્ર, વેદાંતસૂત્રમાં કહ્યું છે, કે પરમ નિરપેક્ષ સત્યનું મૂળ કારણ છે એક જીવ. તે પદાર્થ નથી. જેમ કે કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, અહમ સર્વસ્ય પ્રભવો મત્ત: સર્વમ પ્રવર્તતે ([[Vanisource:BG 10.8 (1972)|ભ.ગી. ૧૦.૮]]). તે અહમ, કૃષ્ણ, એક મૃત પદાર્થ નથી. તેઓ જીવ છે, પરમ જીવ. અને આપણે ઉપનિષદ પરથી સમજીએ છીએ કે, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). પરમ નિરપેક્ષ સત્ય એક વ્યક્તિ છે, એક જીવ. તેઓ પરમ જીવ છે. તેવી જ રીતે, મૂળ પરમ નિરપેક્ષ સત્ય કૃષ્ણ છે."|Vanisource:740426 - Lecture SB 01.02.11 - Tirupati|740426 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૧ - તિરુપતિ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740426SB-TIRUPATI_ND_01.mp3</mp3player>|"વેદિક જ્ઞાન કહે છે, જેમ તે બ્રહ્મસૂત્ર, વેદાંતસૂત્રમાં કહ્યું છે, કે પરમ નિરપેક્ષ સત્યનું મૂળ કારણ છે એક જીવ. તે પદાર્થ નથી. જેમ કે કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, અહમ સર્વસ્ય પ્રભવો મત્ત: સર્વમ પ્રવર્તતે ([[Vanisource:BG 10.8 (1972)|ભ.ગી. ૧૦.૮]]). તે અહમ, કૃષ્ણ, એક મૃત પદાર્થ નથી. તેઓ જીવ છે, પરમ જીવ. અને આપણે ઉપનિષદ પરથી સમજીએ છીએ કે, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). પરમ નિરપેક્ષ સત્ય એક વ્યક્તિ છે, એક જીવ. તેઓ પરમ જીવ છે. તેવી જ રીતે, મૂળ પરમ નિરપેક્ષ સત્ય કૃષ્ણ છે."|Vanisource:740426 - Lecture SB 01.02.11 - Tirupati|740426 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૧ - તિરુપતિ}}
</option>
</option>
<!--9--><option>
<!--9--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740531SB-GENEVA_ND_01.mp3</mp3player>|"વ્યાસદેવ, તેમના ગુરૂ નારદની શિક્ષા હેઠળ, તેમણે ભક્તિયોગનું ધ્યાન કર્યું, અને તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જોયા. અપશ્યત પુરુષમ પૂર્ણમ. પૂર્ણમ મતલબ પૂર્ણ. તો આપણે પણ પુરુષ છીએ, જીવો. પુરુષ મતલબ ભોક્તા. તો આપણે આનંદ કરવાનો પ્રયાસ કરીએ છીએ, પણ આપણે અપૂર્ણ છીએ, પૂર્ણ નથી. આપણને આનંદ કરવાની ઘણી બધી ઈચ્છા હોય છે, પણ આપણે કરી નથી શકતા, કારણકે આપણે અપૂર્ણ છીએ. તે ભજન વિદ્યાપતિ દ્વારા ગાવામાં આવેલું છે, કે તાતલ વારી બિંદુ સમ (શ્રીલ વિદ્યાપતિ ઠાકુર). તાતલ સૈકતે. ગરમ રેતીના કિનારે તમને ઘણું બધુ પાણી જોઈએ છે. પણ જો કોઈ તમને કહે કે, 'હા, હું પાણી પૂરું પાડીશ'. 'મને પાણી આપો'. 'ના, એક ટીપું'. તો તે મને સંતુષ્ટ નહીં કરે. તો આપણને ઘણી બધી ઈચ્છાઓ હોય છે. તે જીવનના કહેવાતા ભૌતિક વિકાસથી પૂરી ના થઈ શકે. તે શક્ય નથી."|Vanisource:740531 - Lecture SB 01.07.06 - Geneva|740531 - ભાષણ શ્રી.ભા. ૧.૭.૬ - જીનીવા}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740531SB-GENEVA_ND_01.mp3</mp3player>|"વ્યાસદેવ, તેમના ગુરૂ નારદની શિક્ષા હેઠળ, તેમણે ભક્તિયોગનું ધ્યાન કર્યું, અને તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જોયા. અપશ્યત પુરુષમ પૂર્ણમ. પૂર્ણમ મતલબ પૂર્ણ. તો આપણે પણ પુરુષ છીએ, જીવો. પુરુષ મતલબ ભોક્તા. તો આપણે આનંદ કરવાનો પ્રયાસ કરીએ છીએ, પણ આપણે અપૂર્ણ છીએ, પૂર્ણ નથી. આપણને આનંદ કરવાની ઘણી બધી ઈચ્છા હોય છે, પણ આપણે કરી નથી શકતા, કારણકે આપણે અપૂર્ણ છીએ. તે ભજન વિદ્યાપતિ દ્વારા ગાવામાં આવેલું છે, કે તાતલ વારી બિંદુ સમ (શ્રીલ વિદ્યાપતિ ઠાકુર). તાતલ સૈકતે. ગરમ રેતીના કિનારે તમને ઘણું બધુ પાણી જોઈએ છે. પણ જો કોઈ તમને કહે કે, 'હા, હું પાણી પૂરું પાડીશ'. 'મને પાણી આપો'. 'ના, એક ટીપું'. તો તે મને સંતુષ્ટ નહીં કરે. તો આપણને ઘણી બધી ઈચ્છાઓ હોય છે. તે જીવનના કહેવાતા ભૌતિક વિકાસથી પૂરી ના થઈ શકે. તે શક્ય નથી."|Vanisource:740531 - Lecture SB 01.07.06 - Geneva|740531 - ભાષણ શ્રી.ભા. ૧.૭.૬ - જીનીવા}}
</option>
</option>
<!--10--><option>
<!--10--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750628MW-DENVER_ND_01.mp3</mp3player>|"તેમનો આખો સમાજ આ ડાર્વિનના સિદ્ધાંત પર આધારિત છે. ક્યાં સુધી તમે ઇતિહાસને રાખશો? શું તમે જાણો છો કે સૂર્યનો ઇતિહાસ શું છે, ક્યારે તેની રચના થઈ હતી, ક્યારે તે અસ્તિત્વમાં આવ્યો? શું ડાર્વિન સૂર્ય, ચંદ્ર, આકાશનો ઇતિહાસ આપી શકે છે? ઇતિહાસ ક્યાં છે? ઇતિહાસ છે, પણ તમારો ઇતિહાસ ક્યાં છે? તમે ફક્ત કલ્પના કરો છો, 'એક ગઠ્ઠો હતો, અને તે સૂર્ય, ચંદ્ર, માં બદલાઈ ગયો અને હું પણ આ...' આ શું છે? કેવી રીતે આ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી, તમારી સમજૂતી છે: 'એક ગઠ્ઠો હતો'. અને બીજો શું બકવાસ છે?"|Vanisource:750628 - Morning Walk - Denver|750628 - સવારની લટાર - ડેનવર}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750628MW-DENVER_ND_01.mp3</mp3player>|"તેમનો આખો સમાજ આ ડાર્વિનના સિદ્ધાંત પર આધારિત છે. ક્યાં સુધી તમે ઇતિહાસને રાખશો? શું તમે જાણો છો કે સૂર્યનો ઇતિહાસ શું છે, ક્યારે તેની રચના થઈ હતી, ક્યારે તે અસ્તિત્વમાં આવ્યો? શું ડાર્વિન સૂર્ય, ચંદ્ર, આકાશનો ઇતિહાસ આપી શકે છે? ઇતિહાસ ક્યાં છે? ઇતિહાસ છે, પણ તમારો ઇતિહાસ ક્યાં છે? તમે ફક્ત કલ્પના કરો છો, 'એક ગઠ્ઠો હતો, અને તે સૂર્ય, ચંદ્ર, માં બદલાઈ ગયો અને હું પણ આ...' આ શું છે? કેવી રીતે આ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી, તમારી સમજૂતી છે: 'એક ગઠ્ઠો હતો'. અને બીજો શું બકવાસ છે?"|Vanisource:750628 - Morning Walk - Denver|750628 - સવારની લટાર - ડેનવર}}
</option>
</option>
<!--11--><option>
<!--11--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750119SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"જો આપણે આપણી ઇન્દ્રિયોને હમેશા ભગવાનની સેવામાં રાખીએ, તે ભક્તિ છે. વર્તમાન સમયે આપણે આપણી ઇન્દ્રિયોને ભૌતિક લક્ષ્યમાં વાપરીએ છીએ. તેને શુદ્ધ કરવી પડે. તેને કૃષ્ણની સેવા માટે વાપરવી જોઈએ. આપણે આપણી ઇન્દ્રિયોને સમાજ, મૈત્રી અને પ્રેમની સેવામાં વાપરીએ છીએ. પણ તે સેવા કૃષ્ણ તરફ વાળવી જોઈએ. તો તે ભક્તિ છે. સર્વોપાધિ વિનિરમૂક્તમ તત પરત્વેન નિર્મલમ ([[Vanisource:CC Madhya 19.170|ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦]])."|Vanisource:750119 - Lecture SB 03.26.44 - Bombay|750119 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૪૪ - મુંબઈ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750119SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"જો આપણે આપણી ઇન્દ્રિયોને હમેશા ભગવાનની સેવામાં રાખીએ, તે ભક્તિ છે. વર્તમાન સમયે આપણે આપણી ઇન્દ્રિયોને ભૌતિક લક્ષ્યમાં વાપરીએ છીએ. તેને શુદ્ધ કરવી પડે. તેને કૃષ્ણની સેવા માટે વાપરવી જોઈએ. આપણે આપણી ઇન્દ્રિયોને સમાજ, મૈત્રી અને પ્રેમની સેવામાં વાપરીએ છીએ. પણ તે સેવા કૃષ્ણ તરફ વાળવી જોઈએ. તો તે ભક્તિ છે. સર્વોપાધિ વિનિરમૂક્તમ તત પરત્વેન નિર્મલમ ([[Vanisource:CC Madhya 19.170|ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦]])."|Vanisource:750119 - Lecture SB 03.26.44 - Bombay|750119 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૪૪ - મુંબઈ}}
</option>
</option>
<!--12--><option>
<!--12--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750114SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"શાશ્વત રૂપ છે વેણુમ ક્વણન્તમ (બ્ર.સં. ૫.૩૦): કૃષ્ણ હમેશા તેમની વાંસળી વગાડતા હોય છે. તે શાશ્વત રૂપ છે. તેમની શાશ્વત લીલાઓ અને શાશ્વત રૂપ વૃંદાવનમાં છે. તેઓ વૃંદાવન છોડીને પોતે ક્યાય પણ જતાં નથી. પદમ એકમ ન ગચ્છતી (લઘુ ભાગવતામૃત ૧.૫.૪૬૧ ). તેઓ હમેશા વૃંદાવનમાં છે, પણ તે જ સમયે તેઓ બધે જ છે."|Vanisource:750114 - Lecture SB 03.26.39 - Bombay|750114 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૩૯ - મુંબઈ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750114SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"શાશ્વત રૂપ છે વેણુમ ક્વણન્તમ (બ્ર.સં. ૫.૩૦): કૃષ્ણ હમેશા તેમની વાંસળી વગાડતા હોય છે. તે શાશ્વત રૂપ છે. તેમની શાશ્વત લીલાઓ અને શાશ્વત રૂપ વૃંદાવનમાં છે. તેઓ વૃંદાવન છોડીને પોતે ક્યાય પણ જતાં નથી. પદમ એકમ ન ગચ્છતી (લઘુ ભાગવતામૃત ૧.૫.૪૬૧ ). તેઓ હમેશા વૃંદાવનમાં છે, પણ તે જ સમયે તેઓ બધે જ છે."|Vanisource:750114 - Lecture SB 03.26.39 - Bombay|750114 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૩૯ - મુંબઈ}}
</option>
</option>
<!--13--><option>
<!--13--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/751006MW-DURBAN_ND_01.mp3</mp3player>|પ્રભુપાદ: કૂતરો વિચારે છે, 'હું મુક્ત છું,' અહિયાં અને ત્યાં દોડતો. જેવુ તે સ્વામીને જુએ છે, 'આવી જ...' (હાસ્ય) જરા જુઓ, કૂતરાને કોઈ ભાન નથી, 'હું મુક્ત હોઉ તે રીતે કૂદતો હતો, પણ હું મુક્ત નથી'. તે ભાન તેને નથી. તો જો એક મનુષ્યને આવી બુદ્ધિ ના હોય, તો તેનામાં અને કુતરામાં શું ફરક છે? હમ્મ? તેના વિશે વિચારવાનું છે. પણ તે લોકો પાસે કોઈ બુદ્ધિ નથી, કોઈ મગજ નથી, કોઈ શિક્ષા નથી, અને તેઓ છતાં સભ્ય હોય તેવો દેખાડો કરી રહ્યા છે. જરા જુઓ. મૂઢ. તેથી મૂઢો નાભિજાનાતી ([[Vanisource:BG 7.25 (1972)|ભ.ગી. ૭.૨૫]]).<br /> પુષ્ટ કૃષ્ણ: તેઓ વિચારે છે કે અત્યારે જે છે તે સૌથી વધુ સભ્ય માણસ છે, આ આધુનિક કહેવાતી સંસ્કૃતિ.<br />પ્રભુપાદ: સંસ્કૃતિ... જો તમે એક કૂતરાની સ્થિતિમાં રહો, શું તે સંસ્કૃતિ છે?<br />પુષ્ટ કૃષ્ણ: ના.|Vanisource:751006 - Morning Walk - Durban|751006 - સવારની લટાર - ડર્બન}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/751006MW-DURBAN_ND_01.mp3</mp3player>|પ્રભુપાદ: કૂતરો વિચારે છે, 'હું મુક્ત છું,' અહિયાં અને ત્યાં દોડતો. જેવુ તે સ્વામીને જુએ છે, 'આવી જ...' (હાસ્ય) જરા જુઓ, કૂતરાને કોઈ ભાન નથી, 'હું મુક્ત હોઉ તે રીતે કૂદતો હતો, પણ હું મુક્ત નથી'. તે ભાન તેને નથી. તો જો એક મનુષ્યને આવી બુદ્ધિ ના હોય, તો તેનામાં અને કુતરામાં શું ફરક છે? હમ્મ? તેના વિશે વિચારવાનું છે. પણ તે લોકો પાસે કોઈ બુદ્ધિ નથી, કોઈ મગજ નથી, કોઈ શિક્ષા નથી, અને તેઓ છતાં સભ્ય હોય તેવો દેખાડો કરી રહ્યા છે. જરા જુઓ. મૂઢ. તેથી મૂઢો નાભિજાનાતી ([[Vanisource:BG 7.25 (1972)|ભ.ગી. ૭.૨૫]]).<br /> પુષ્ટ કૃષ્ણ: તેઓ વિચારે છે કે અત્યારે જે છે તે સૌથી વધુ સભ્ય માણસ છે, આ આધુનિક કહેવાતી સંસ્કૃતિ.<br />પ્રભુપાદ: સંસ્કૃતિ... જો તમે એક કૂતરાની સ્થિતિમાં રહો, શું તે સંસ્કૃતિ છે?<br />પુષ્ટ કૃષ્ણ: ના.|Vanisource:751006 - Morning Walk - Durban|751006 - સવારની લટાર - ડર્બન}}
</option>
</option>
<!--14--><option>
<!--14--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/751005SB-MAURITIUS_ND_01.mp3</mp3player>|"ધર્મને દુષ્કૃતિના, રાક્ષસો, દ્વારા ક્ષતિ પહોંચાડવામાં આવે છે, અને જે લોકો સાધુ વ્યક્તિઓ છે, તેઓ ધર્મનું પાલન કરે છે. તો પરિત્રાણાય સાધુનામ. સાધુ મતલબ સજ્જન વ્યક્તિઓ, ભગવાનના ભક્તો. તેઓ સાધુ છે, અને અસાધુ, અથવા રાક્ષસ, મતલબ વ્યક્તિઓ કે જે ભગવાનની સત્તાને નકારે છે. તેમને અસુરો કહેવામા આવે છે. તો બે કાર્યો - પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ: 'રાક્ષસોના કાર્યો પર કાપ મૂકવા અને સાધુ વ્યક્તિઓને સુરક્ષા આપવા, હું અવતરિત થાઉં છું'. ધર્મ-સંસ્થા... 'અને ધર્મની સ્થાપના કરવા, ધાર્મના સિદ્ધાંતો'. આ ત્રણ કાર્યો છે કૃષ્ણ, અથવા ભગવાનના, અથવા ભગવાનના પ્રતિનિધિના - અથવા, તમે કહો છો, ભગવાનના પુત્રના - તેઓ આવે છે. આ ચાલી રહ્યું છે."|Vanisource:751005 - Lecture SB 01.02.06 - Mauritius|751005 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૬ - મોરિશિયસ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/751005SB-MAURITIUS_ND_01.mp3</mp3player>|"ધર્મને દુષ્કૃતિના, રાક્ષસો, દ્વારા ક્ષતિ પહોંચાડવામાં આવે છે, અને જે લોકો સાધુ વ્યક્તિઓ છે, તેઓ ધર્મનું પાલન કરે છે. તો પરિત્રાણાય સાધુનામ. સાધુ મતલબ સજ્જન વ્યક્તિઓ, ભગવાનના ભક્તો. તેઓ સાધુ છે, અને અસાધુ, અથવા રાક્ષસ, મતલબ વ્યક્તિઓ કે જે ભગવાનની સત્તાને નકારે છે. તેમને અસુરો કહેવામા આવે છે. તો બે કાર્યો - પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ: 'રાક્ષસોના કાર્યો પર કાપ મૂકવા અને સાધુ વ્યક્તિઓને સુરક્ષા આપવા, હું અવતરિત થાઉં છું'. ધર્મ-સંસ્થા... 'અને ધર્મની સ્થાપના કરવા, ધાર્મના સિદ્ધાંતો'. આ ત્રણ કાર્યો છે કૃષ્ણ, અથવા ભગવાનના, અથવા ભગવાનના પ્રતિનિધિના - અથવા, તમે કહો છો, ભગવાનના પુત્રના - તેઓ આવે છે. આ ચાલી રહ્યું છે."|Vanisource:751005 - Lecture SB 01.02.06 - Mauritius|751005 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૬ - મોરિશિયસ}}
</option>
</option>
<!--15--><option>
<!--15--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750711A2-PHILADELPHIA_ND_01.mp3</mp3player>|"જીવ, આત્મા, સ્વભાવથી સુખી છે. નિરાશાનો કોઈ પ્રશ્ન જ નથી. તમે કૃષ્ણનું ચિત્ર કોઈ પણ જગ્યાએ જુઓ, કેવી રીતે તેઓ સુખી છે. ગોપીઓ સુખી છે, ગોપાળો સુખી છે, કૃષ્ણ સુખી છે. ફક્ત સુખ. નિરાશા ક્યાં છે? તો તમે તે સ્તર પર આવો. પછી તમે પણ સુખી થશો. તમે કૃષ્ણ પાસે આવો. કૃષ્ણ સાથે નૃત્ય કરો. કૃષ્ણ સાથે ખાઓ. અને તે માહિતી અમે આપી રહ્યા છીએ. નિરાશાનો પ્રશ્ન જ ક્યાં છે? કૃષ્ણ પાસે આવો. કૃષ્ણ તેથી વ્યક્તિગત રીતે આવે છે તે બતાવવા માટે કે કેવી રીતે તેઓ વૃંદાવનમાં સુખી છે, અને તેઓ આમંત્રણ આપે છે, 'મારી પાસે આવો'. સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]]): 'તમે ફક્ત મારી પાસે આવો. હું તમને બધો જ આનંદ આપીશ'. પણ આપણે જતાં નથી. તો તે કૃષ્ણનો અથવા કૃષ્ણના સેવકનો વાંક નથી. જે વ્યક્તિ તે સ્તર સુધી આવતો નથી, તે તેનો વાંક છે. આપણે દરેકને પ્રચાર કરી રહ્યા છીએ કે 'કૃષ્ણ ભાવનામૃતમાં આવો અને સુખી રહો'."|Vanisource:750711e - Lecture Arrival at Temple - Philadelphia|750711e - મંદિરમાં આગમન ભાષણ - ફિલાડેલ્ફિયા}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750711A2-PHILADELPHIA_ND_01.mp3</mp3player>|"જીવ, આત્મા, સ્વભાવથી સુખી છે. નિરાશાનો કોઈ પ્રશ્ન જ નથી. તમે કૃષ્ણનું ચિત્ર કોઈ પણ જગ્યાએ જુઓ, કેવી રીતે તેઓ સુખી છે. ગોપીઓ સુખી છે, ગોપાળો સુખી છે, કૃષ્ણ સુખી છે. ફક્ત સુખ. નિરાશા ક્યાં છે? તો તમે તે સ્તર પર આવો. પછી તમે પણ સુખી થશો. તમે કૃષ્ણ પાસે આવો. કૃષ્ણ સાથે નૃત્ય કરો. કૃષ્ણ સાથે ખાઓ. અને તે માહિતી અમે આપી રહ્યા છીએ. નિરાશાનો પ્રશ્ન જ ક્યાં છે? કૃષ્ણ પાસે આવો. કૃષ્ણ તેથી વ્યક્તિગત રીતે આવે છે તે બતાવવા માટે કે કેવી રીતે તેઓ વૃંદાવનમાં સુખી છે, અને તેઓ આમંત્રણ આપે છે, 'મારી પાસે આવો'. સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]]): 'તમે ફક્ત મારી પાસે આવો. હું તમને બધો જ આનંદ આપીશ'. પણ આપણે જતાં નથી. તો તે કૃષ્ણનો અથવા કૃષ્ણના સેવકનો વાંક નથી. જે વ્યક્તિ તે સ્તર સુધી આવતો નથી, તે તેનો વાંક છે. આપણે દરેકને પ્રચાર કરી રહ્યા છીએ કે 'કૃષ્ણ ભાવનામૃતમાં આવો અને સુખી રહો'."|Vanisource:750711e - Lecture Arrival at Temple - Philadelphia|750711e - મંદિરમાં આગમન ભાષણ - ફિલાડેલ્ફિયા}}
</option>
</option>
<!--16--><option>
<!--16--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750704SB-CHICAGO_ND_01.mp3</mp3player>|"માનવ સંસ્કૃતિ ચોથા વર્ગના માણસોને પ્રથમ વર્ગના માણસો સુધી ઉપર ઉઠાવવા માટે હોવી જોઈએ. તે માનવ સંસ્કૃતિ છે. પણ કોઈ ખ્યાલ જ નથી કે પ્રથમ વર્ગનો માણસ કોણ છે. દરેક વ્યક્તિ દારૂડિયો છે, દરેક વ્યક્તિ અવૈધ મૈથુન કરવાવાળો છે, અને દરેક વ્યક્તિ જુગારી છે અને દરેક વ્યક્તિ માંસાહારી છે. પ્રથમ વર્ગનો માણસ ક્યાં છે? કોઈ પ્રથમ વર્ગનો માણસ નથી. બધાજ ચોથા વર્ગના માણસો. અને તેમને દરેક શિક્ષા આપવામાં આવી રહી છે માત્ર મોટા મોટા ગગનચુંબી મકાનો બનાવાવની અને દર વર્ષે, ગાડીના નવા નમૂના બનાવવાની. શું તે સંસ્કૃતિ છે? તે સંસ્કૃતિ નથી? તમે ટેક્નોલોજીમાં વિકસિત થઈ શકો છો. તો ટેક્નોલોજી મતલબ કારીગર. ધારોકે એક માણસ જાણે છે કે કેવી રીતે વીજળી ચાલે છે, ઘણી બધી વસ્તુઓ. શું તેનો મતલબ તેવો છે કે તે શિક્ષિત માણસ છે? ના. શિક્ષિત, પ્રથમ વર્ગનો માણસ, તે ભગવદ ગીતામાં આપેલું છે: શમો દમ: સત્યમ શુચિસ તીતીક્ષ આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ-જમ ([[Vanisource:BG 18.42 (1972)|ભ.ગી. ૧૮.૪૨]]). આ પ્રથમ વર્ગ છે. એવું કશું લખેલું નથી કે 'ઇલેક્ટ્રિશિયન', અથવા એક 'મોટરનો કારીગર' અને એક... (હાસ્ય) તો તમે પદભ્રષ્ટ થાઓ છો. તેથી તમે આ કટોકટીનો સામનો કરી રહ્યા છો, કે 'ગુનાઓ, અને શા માટે અને શું કરવું'."|Vanisource:750704 - Lecture SB 06.01.20 - Chicago|750704 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૦ - શિકાગો}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750704SB-CHICAGO_ND_01.mp3</mp3player>|"માનવ સંસ્કૃતિ ચોથા વર્ગના માણસોને પ્રથમ વર્ગના માણસો સુધી ઉપર ઉઠાવવા માટે હોવી જોઈએ. તે માનવ સંસ્કૃતિ છે. પણ કોઈ ખ્યાલ જ નથી કે પ્રથમ વર્ગનો માણસ કોણ છે. દરેક વ્યક્તિ દારૂડિયો છે, દરેક વ્યક્તિ અવૈધ મૈથુન કરવાવાળો છે, અને દરેક વ્યક્તિ જુગારી છે અને દરેક વ્યક્તિ માંસાહારી છે. પ્રથમ વર્ગનો માણસ ક્યાં છે? કોઈ પ્રથમ વર્ગનો માણસ નથી. બધાજ ચોથા વર્ગના માણસો. અને તેમને દરેક શિક્ષા આપવામાં આવી રહી છે માત્ર મોટા મોટા ગગનચુંબી મકાનો બનાવાવની અને દર વર્ષે, ગાડીના નવા નમૂના બનાવવાની. શું તે સંસ્કૃતિ છે? તે સંસ્કૃતિ નથી? તમે ટેક્નોલોજીમાં વિકસિત થઈ શકો છો. તો ટેક્નોલોજી મતલબ કારીગર. ધારોકે એક માણસ જાણે છે કે કેવી રીતે વીજળી ચાલે છે, ઘણી બધી વસ્તુઓ. શું તેનો મતલબ તેવો છે કે તે શિક્ષિત માણસ છે? ના. શિક્ષિત, પ્રથમ વર્ગનો માણસ, તે ભગવદ ગીતામાં આપેલું છે: શમો દમ: સત્યમ શુચિસ તીતીક્ષ આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ-જમ ([[Vanisource:BG 18.42 (1972)|ભ.ગી. ૧૮.૪૨]]). આ પ્રથમ વર્ગ છે. એવું કશું લખેલું નથી કે 'ઇલેક્ટ્રિશિયન', અથવા એક 'મોટરનો કારીગર' અને એક... (હાસ્ય) તો તમે પદભ્રષ્ટ થાઓ છો. તેથી તમે આ કટોકટીનો સામનો કરી રહ્યા છો, કે 'ગુનાઓ, અને શા માટે અને શું કરવું'."|Vanisource:750704 - Lecture SB 06.01.20 - Chicago|750704 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૦ - શિકાગો}}
</option>
</option>
<!--17--><option>
<!--17--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750708MW-CHICAGO_ND_01.mp3</mp3player>|પ્રભુપાદ: તમે કૃષ્ણની કોઈ પણ ક્ષમતામાં સેવા કરી શકો - જો તમારે સેવા કરવાની ઈચ્છા હોય તો. અને જો તમારે કૃષ્ણને તમારી સેવામાં જોડવા હોય, તો તે મોટી ભૂલ છે. તે મોટી ભૂલ છે. તમે કૃષ્ણને તમારી સેવામાં જોડી ના શકો. દરેક વ્યક્તિ કૃષ્ણને તેની સેવામાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ ચર્ચ જાય છે, "ઓહ કૃષ્ણ, અમને અમારી રોજીરોટી આપો," કે "તમે મારી સેવા કરો. તમે અમને અમારી રોજીરોટી આપો અને મારી સેવા કરો." અને અમારો પ્રસ્તાવ છે, યશોદામાયી, "કૃષ્ણ, તું આખો દિવસ રમતો હતો. આવી જા! સૌ પ્રથમ ભોજન લઈ લે." આ સેવા છે. તે લોકો કૃષ્ણ પાસે રોજીરોટી માંગવા જાય છે. અને અહી યશોદામાયી આજ્ઞા આપે છે, "અહી આવ! જો તું નહીં ખાય, તો તું નિર્બળ અને પાતળો થઈ જઈશ. આવી જા." આ વૈષ્ણવ સિદ્ધાંત છે.
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750708MW-CHICAGO_ND_01.mp3</mp3player>|પ્રભુપાદ: તમે કૃષ્ણની કોઈ પણ ક્ષમતામાં સેવા કરી શકો - જો તમારે સેવા કરવાની ઈચ્છા હોય તો. અને જો તમારે કૃષ્ણને તમારી સેવામાં જોડવા હોય, તો તે મોટી ભૂલ છે. તે મોટી ભૂલ છે. તમે કૃષ્ણને તમારી સેવામાં જોડી ના શકો. દરેક વ્યક્તિ કૃષ્ણને તેની સેવામાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ ચર્ચ જાય છે, "ઓહ કૃષ્ણ, અમને અમારી રોજીરોટી આપો," કે "તમે મારી સેવા કરો. તમે અમને અમારી રોજીરોટી આપો અને મારી સેવા કરો." અને અમારો પ્રસ્તાવ છે, યશોદામાયી, "કૃષ્ણ, તું આખો દિવસ રમતો હતો. આવી જા! સૌ પ્રથમ ભોજન લઈ લે." આ સેવા છે. તે લોકો કૃષ્ણ પાસે રોજીરોટી માંગવા જાય છે. અને અહી યશોદામાયી આજ્ઞા આપે છે, "અહી આવ! જો તું નહીં ખાય, તો તું નિર્બળ અને પાતળો થઈ જઈશ. આવી જા." આ વૈષ્ણવ સિદ્ધાંત છે.


ભક્ત: જય. જય, શ્રીલ પ્રભુપાદ.
ભક્ત: જય. જય, શ્રીલ પ્રભુપાદ.
Line 63: Line 63:
પ્રભુપાદ: હરે કૃષ્ણ.|Vanisource:750708 - Morning Walk - Chicago|750708 - સવારની લટાર - શિકાગો}}
પ્રભુપાદ: હરે કૃષ્ણ.|Vanisource:750708 - Morning Walk - Chicago|750708 - સવારની લટાર - શિકાગો}}
</option>
</option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690109BG-LOS_ANGELES_ND.mp3</mp3player>|"બહારના લોકો કહેશે, "આ કૃષ્ણ ભાવનામૃત શું છે? તેઓ સરસ ઘરમાં રહે છે અને તેઓ બહુ સરસ રીતે ખાય છે, નૃત્ય કરે છે, ગીતો ગાય છે. શું અંતર છે? અમે પણ તે કરીએ છીએ. અમે ક્લબમાં જઈએ છીએ અને સરસ રીતે ખાઈએ છીએ અને નાચીએ પણ છીએ. શું અંતર છે?" અંતર છે. તે અંતર શું છે? એક દૂધની બનાવટ રોગ કરે છે, બીજી દૂધની બનાવટ ઈલાજ કરે છે. આ વ્યવહારિક છે. બીજી દૂધની બનાવટ તમને સાજા કરે છે.
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690109BG-LOS_ANGELES_ND.mp3</mp3player>|"બહારના લોકો કહેશે, "આ કૃષ્ણ ભાવનામૃત શું છે? તેઓ સરસ ઘરમાં રહે છે અને તેઓ બહુ સરસ રીતે ખાય છે, નૃત્ય કરે છે, ગીતો ગાય છે. શું અંતર છે? અમે પણ તે કરીએ છીએ. અમે ક્લબમાં જઈએ છીએ અને સરસ રીતે ખાઈએ છીએ અને નાચીએ પણ છીએ. શું અંતર છે?" અંતર છે. તે અંતર શું છે? એક દૂધની બનાવટ રોગ કરે છે, બીજી દૂધની બનાવટ ઈલાજ કરે છે. આ વ્યવહારિક છે. બીજી દૂધની બનાવટ તમને સાજા કરે છે.


જો તમે ક્લબમાં નૃત્ય કરવા અને ખાવા જાઓ તો તમે ભૌતિક રીતે ધીમે ધીમે રોગી બની જશો. અને તે જ નૃત્ય અને ખાવાથી અહીં તમે આધ્યાત્મિક રીતે ઉન્નત બની જશો. કોઈ પણ વસ્તુ રોકવાની નથી. ફક્ત એક નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તેને બદલવાનું છે. બસ તેટલું જ. નિષ્ણાત ડોક્ટર તમને દહીં સાથે કોઈ દવા મેળવીને આપશે. વાસ્તવમાં દવા તો રોગીને ફક્ત ઉલઝાવવા માટે છે. વાસ્તવમાં દહીં જ કામ કરશે. તો તેવી જ રીતે આપણે બધું જ કરવું પડે પણ તેને કૃષ્ણ ભાવનામૃતની દવા સાથે મેળવીને જેથી તે તમારો ભૌતિક રોગ મટાડે. તે પદ્ધતિ છે."|Vanisource:690109 - Lecture BG 04.19-25 - Los Angeles|690109 - ભાષણ - ભ.ગી. ૪.૧૯-૨૫ - લોસ એંજલિસ}}
જો તમે ક્લબમાં નૃત્ય કરવા અને ખાવા જાઓ તો તમે ભૌતિક રીતે ધીમે ધીમે રોગી બની જશો. અને તે જ નૃત્ય અને ખાવાથી અહીં તમે આધ્યાત્મિક રીતે ઉન્નત બની જશો. કોઈ પણ વસ્તુ રોકવાની નથી. ફક્ત એક નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તેને બદલવાનું છે. બસ તેટલું જ. નિષ્ણાત ડોક્ટર તમને દહીં સાથે કોઈ દવા મેળવીને આપશે. વાસ્તવમાં દવા તો રોગીને ફક્ત ઉલઝાવવા માટે છે. વાસ્તવમાં દહીં જ કામ કરશે. તો તેવી જ રીતે આપણે બધું જ કરવું પડે પણ તેને કૃષ્ણ ભાવનામૃતની દવા સાથે મેળવીને જેથી તે તમારો ભૌતિક રોગ મટાડે. તે પદ્ધતિ છે."|Vanisource:690109 - Lecture BG 04.19-25 - Los Angeles|690109 - ભાષણ - ભ.ગી. ૪.૧૯-૨૫ - લોસ એંજલિસ}}
</option>
</option>
<!--19--><option>
<!--19--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690101BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આ આખું ભૌતિક વાતાવરણ પ્રકૃતિના ત્રણ ગુણોથી પ્રભાવિત છે. તો વ્યક્તિએ આ ભૌતિક પ્રકૃતિના નિયમોથી ઉપર ઉઠવું પડે. જેમ કે વ્યક્તિએ એક પ્રથમ વર્ગના કેદી ના બનવું જોઈએ. એક જેલમાં, જો એક વ્યક્તિ ત્રીજા-વર્ગનો કેદી હોય અને એક વ્યક્તિ પ્રથમ-વર્ગનો કેદી છે, ત્રીજા-વર્ગના કેદીએ એવી ઈચ્છા ના રાખવી જોઈએ કે 'ચાલ હું જેલમાં રહુ અને પ્રથમ-વર્ગનો કેદી બનું'. તે સારું નથી. વ્યક્તિએ જેલની દીવાલોથી પરે જવું જોઈએ, અથવા જેલની બહાર નીકળવું જોઈએ. તે તેનું લક્ષ્ય છે."|Vanisource:690101 - Lecture BG 03.31-43 - Los Angeles|690101 - ભાષણ - ભ.ગી. ૩.૩૧-૪૩ - લોસ એંજલિસ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690101BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આ આખું ભૌતિક વાતાવરણ પ્રકૃતિના ત્રણ ગુણોથી પ્રભાવિત છે. તો વ્યક્તિએ આ ભૌતિક પ્રકૃતિના નિયમોથી ઉપર ઉઠવું પડે. જેમ કે વ્યક્તિએ એક પ્રથમ વર્ગના કેદી ના બનવું જોઈએ. એક જેલમાં, જો એક વ્યક્તિ ત્રીજા-વર્ગનો કેદી હોય અને એક વ્યક્તિ પ્રથમ-વર્ગનો કેદી છે, ત્રીજા-વર્ગના કેદીએ એવી ઈચ્છા ના રાખવી જોઈએ કે 'ચાલ હું જેલમાં રહુ અને પ્રથમ-વર્ગનો કેદી બનું'. તે સારું નથી. વ્યક્તિએ જેલની દીવાલોથી પરે જવું જોઈએ, અથવા જેલની બહાર નીકળવું જોઈએ. તે તેનું લક્ષ્ય છે."|Vanisource:690101 - Lecture BG 03.31-43 - Los Angeles|690101 - ભાષણ - ભ.ગી. ૩.૩૧-૪૩ - લોસ એંજલિસ}}
</option>
</option>
<!--20--><option>
<!--20--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690413SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આખી વેદિક શિક્ષા છે ભૌતિક અસ્તિત્વના ત્રિતાપથી પીડાતી આખી માનવતાનો બસ ઉદ્ધાર કરવો. તે વેદિક સંસ્કૃતિનો લક્ષ્ય અને વિષય છે. તેનો મતલબ આ મનુષ્ય જીવન બધા જ પ્રકારના સંકટોના નિવારણ માટે છે. તે મનુષ્યનો પ્રયાસ હોવો જોઈએ. વાસ્તવમાં, તેઓ તે કરી રહ્યા છે. દરેક વ્યક્તિ જીવનના દુ:ખો ઓછા કરવાનો અને જીવનના સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે બધા જ કાર્યો કરવા પાછળની પ્રેરણા છે. પણ દુર્ભાગ્યવશ, તેઓ જાણતા નથી કે તે કેવી રીતે કરવું."|Vanisource:690413 - Lecture SB 11.03.21 - New York|690413 - ભાષણ - શ્રી.ભા. ૧૧.૩.૨૧ - ન્યુ યોર્ક}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690413SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આખી વેદિક શિક્ષા છે ભૌતિક અસ્તિત્વના ત્રિતાપથી પીડાતી આખી માનવતાનો બસ ઉદ્ધાર કરવો. તે વેદિક સંસ્કૃતિનો લક્ષ્ય અને વિષય છે. તેનો મતલબ આ મનુષ્ય જીવન બધા જ પ્રકારના સંકટોના નિવારણ માટે છે. તે મનુષ્યનો પ્રયાસ હોવો જોઈએ. વાસ્તવમાં, તેઓ તે કરી રહ્યા છે. દરેક વ્યક્તિ જીવનના દુ:ખો ઓછા કરવાનો અને જીવનના સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે બધા જ કાર્યો કરવા પાછળની પ્રેરણા છે. પણ દુર્ભાગ્યવશ, તેઓ જાણતા નથી કે તે કેવી રીતે કરવું."|Vanisource:690413 - Lecture SB 11.03.21 - New York|690413 - ભાષણ - શ્રી.ભા. ૧૧.૩.૨૧ - ન્યુ યોર્ક}}
</option>
</option>
<!--21--><option>
<!--21--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690511R1-COLUMBUS_ND_01.mp3</mp3player>|"આ કૃષ્ણ ધ્વનિ અને કૃષ્ણ, અભિન્ન છે. તેથી જો આપણે કૃષ્ણ ધ્વનિનો ઉચ્ચાર કરીએ, તો હું તરત જ કૃષ્ણ સાથે સંપર્કમાં આવું છું, અને જો કૃષ્ણ પરમાત્મા છે, તો તરત હું આધ્યાત્મિક બનું છું. જેમ કે જો તમે વીજળીને સ્પર્શ કરો, તરત જ તમે વિદ્યુતમય થાઓ છો. અને જેવા તમે વધુ વિદ્યુતમય થાઓ છો, વધુ તમે કૃષ્ણ ભાવનાભાવિત થાઓ છો. કૃષ્ણ ભાવનાભાવિત. તો જ્યારે તમે પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત થાઓ છો, તો તમે કૃષ્ણના સ્તર પર આવો છો. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય ([[Vanisource:BG 4.9 (1972)|ભ.ગી. ૪.૯]]), પછી પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત, પછી વધુ કોઈ ભૌતિક અસ્તિત્વમાં પાછું આવવાનું નહીં. તે કૃષ્ણ સાથે રહે છે."|Vanisource:690511 - Conversation - Columbus|690511 - વાર્તાલાપ - કોલંબસ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690511R1-COLUMBUS_ND_01.mp3</mp3player>|"આ કૃષ્ણ ધ્વનિ અને કૃષ્ણ, અભિન્ન છે. તેથી જો આપણે કૃષ્ણ ધ્વનિનો ઉચ્ચાર કરીએ, તો હું તરત જ કૃષ્ણ સાથે સંપર્કમાં આવું છું, અને જો કૃષ્ણ પરમાત્મા છે, તો તરત હું આધ્યાત્મિક બનું છું. જેમ કે જો તમે વીજળીને સ્પર્શ કરો, તરત જ તમે વિદ્યુતમય થાઓ છો. અને જેવા તમે વધુ વિદ્યુતમય થાઓ છો, વધુ તમે કૃષ્ણ ભાવનાભાવિત થાઓ છો. કૃષ્ણ ભાવનાભાવિત. તો જ્યારે તમે પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત થાઓ છો, તો તમે કૃષ્ણના સ્તર પર આવો છો. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય ([[Vanisource:BG 4.9 (1972)|ભ.ગી. ૪.૯]]), પછી પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત, પછી વધુ કોઈ ભૌતિક અસ્તિત્વમાં પાછું આવવાનું નહીં. તે કૃષ્ણ સાથે રહે છે."|Vanisource:690511 - Conversation - Columbus|690511 - વાર્તાલાપ - કોલંબસ}}
</option>
</option>
<!--22--><option>
<!--22--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690131PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો અહી નરોત્તમ દાસ ઠાકુર ગાય છે કે 'આખી દુનિયા ભૌતિક અસ્તિત્વની ભડકતી અગ્નિમાં પીડાઈ રહી છે. તેથી, જો વ્યક્તિ નિત્યાનંદ પ્રભુના ચરણ કમળની શરણ ગ્રહણ કરે છે...,' જેમનો જન્મ દિવસ આજે છે, ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૯. તો આપણે નરોત્તમ દાસ ઠાકુરની આ શિક્ષાનો સ્વાદ માણવો જોઈએ કે આ ભૌતિક અસ્તિત્વની ભડકતી અગ્નિના સકંજામાથી રાહત મેળવવા માટે, વ્યક્તિએ નિત્યાનંદ પ્રભુના ચરણ કમળની શરણ ગ્રહણ કરવી જોઈએ કારણકે તે લાખો ચંદ્રમાથી નીકળતા કિરણો જેટલા શીતળ છે."|Vanisource:690131 - Lecture Purport to Nitai-Pada-Kamala - Los Angeles|690131 - નિતાઈ પદ કમલ પર ભાષણ તાત્પર્ય - લોસ એંજલિસ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690131PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો અહી નરોત્તમ દાસ ઠાકુર ગાય છે કે 'આખી દુનિયા ભૌતિક અસ્તિત્વની ભડકતી અગ્નિમાં પીડાઈ રહી છે. તેથી, જો વ્યક્તિ નિત્યાનંદ પ્રભુના ચરણ કમળની શરણ ગ્રહણ કરે છે...,' જેમનો જન્મ દિવસ આજે છે, ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૯. તો આપણે નરોત્તમ દાસ ઠાકુરની આ શિક્ષાનો સ્વાદ માણવો જોઈએ કે આ ભૌતિક અસ્તિત્વની ભડકતી અગ્નિના સકંજામાથી રાહત મેળવવા માટે, વ્યક્તિએ નિત્યાનંદ પ્રભુના ચરણ કમળની શરણ ગ્રહણ કરવી જોઈએ કારણકે તે લાખો ચંદ્રમાથી નીકળતા કિરણો જેટલા શીતળ છે."|Vanisource:690131 - Lecture Purport to Nitai-Pada-Kamala - Los Angeles|690131 - નિતાઈ પદ કમલ પર ભાષણ તાત્પર્ય - લોસ એંજલિસ}}
</option>
</option>
<!--23--><option>
<!--23--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690613SB-NEW_VRINDABAN_ND_01.mp3</mp3player>|"શ્રીમદ ભાગવતમનો દરેકે દરેક શબ્દ, સમજૂતીના જથ્થાઓથી ભરેલો છે, દરેકે દરેક શબ્દ. આ શ્રીમદ ભાગવતમ છે, વિદ્યા ભાગવતાવધિ. વ્યક્તિની શિક્ષાને સમજવામાં આવે છે જ્યારે તે શ્રીમદ ભાગવતમને સમજી શકે છે. વિદ્યા, વિદ્યા મતલબ શિક્ષા, આ વિજ્ઞાન નહીં, તે વિજ્ઞાન. જ્યારે વ્યક્તિ શ્રીમદ ભાગવતમને સાચા અર્થમાં સમજી શકે છે, તો તે સમજવું જોઈએ કે તેણે બધી શૈક્ષણિક પ્રગતિ પૂરી કરી લીધી છે."|Vanisource:690613 - Lecture SB 01.05.13 - New Vrindaban, USA|690613 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૧૩ - ન્યુ વૃંદાવન, અમેરિકા}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690613SB-NEW_VRINDABAN_ND_01.mp3</mp3player>|"શ્રીમદ ભાગવતમનો દરેકે દરેક શબ્દ, સમજૂતીના જથ્થાઓથી ભરેલો છે, દરેકે દરેક શબ્દ. આ શ્રીમદ ભાગવતમ છે, વિદ્યા ભાગવતાવધિ. વ્યક્તિની શિક્ષાને સમજવામાં આવે છે જ્યારે તે શ્રીમદ ભાગવતમને સમજી શકે છે. વિદ્યા, વિદ્યા મતલબ શિક્ષા, આ વિજ્ઞાન નહીં, તે વિજ્ઞાન. જ્યારે વ્યક્તિ શ્રીમદ ભાગવતમને સાચા અર્થમાં સમજી શકે છે, તો તે સમજવું જોઈએ કે તેણે બધી શૈક્ષણિક પ્રગતિ પૂરી કરી લીધી છે."|Vanisource:690613 - Lecture SB 01.05.13 - New Vrindaban, USA|690613 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૧૩ - ન્યુ વૃંદાવન, અમેરિકા}
</option>
</option>
<!--24--><option>
<!--24--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680318SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"શુકદેવ ગોસ્વામી કહે છે, તતશ ચ અનુદીનમ. અનુદીનમ મતલબ 'જેમ તેઓ દિવસ પસાર કરે છે'.  તો પછી લક્ષણો શું છે? હવે, નન્ક્ષ્યતિ. નન્ક્ષ્યતિ મતલબ ધીમે ધીમે નાશ, નાશ પામશે. શું નાશ પામશે? હવે, ધર્મ: ધર્મ; સત્યમ; સત્યપાલન; શૌચમ; સ્વચ્છતા; ક્ષમા, દયા, આયુ, બળ; અને સ્મૃતિ, યાદશક્તિ. આ આઠ વસ્તુઓ, જરા જાણવાનો પ્રયત્ન કરો. પહેલી વસ્તુ છે ધર્મ। જેમ કલિયુગ પ્રગતિ કરશે, લોકો વધુ અને વધુ નાસ્તિક બનતા જશે. અને તેઓ વધુ ને વધુ જુઠા બનતા જશે. તેઓ સાચું બોલવાનું ભૂલી જશે. શૌચમ, સ્વચ્છતા, તે પણ નાશ પામશે"|Vanisource:680318 - Lecture SB 12.02.01 - San Francisco|680318 - ભાષણ - શ્રી.ભા. ૧૨.૨.૧ - સાન ફ્રાન્સિસ્કો}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680318SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"શુકદેવ ગોસ્વામી કહે છે, તતશ ચ અનુદીનમ. અનુદીનમ મતલબ 'જેમ તેઓ દિવસ પસાર કરે છે'.  તો પછી લક્ષણો શું છે? હવે, નન્ક્ષ્યતિ. નન્ક્ષ્યતિ મતલબ ધીમે ધીમે નાશ, નાશ પામશે. શું નાશ પામશે? હવે, ધર્મ: ધર્મ; સત્યમ; સત્યપાલન; શૌચમ; સ્વચ્છતા; ક્ષમા, દયા, આયુ, બળ; અને સ્મૃતિ, યાદશક્તિ. આ આઠ વસ્તુઓ, જરા જાણવાનો પ્રયત્ન કરો. પહેલી વસ્તુ છે ધર્મ। જેમ કલિયુગ પ્રગતિ કરશે, લોકો વધુ અને વધુ નાસ્તિક બનતા જશે. અને તેઓ વધુ ને વધુ જુઠા બનતા જશે. તેઓ સાચું બોલવાનું ભૂલી જશે. શૌચમ, સ્વચ્છતા, તે પણ નાશ પામશે"|Vanisource:680318 - Lecture SB 12.02.01 - San Francisco|680318 - ભાષણ - શ્રી.ભા. ૧૨.૨.૧ - સાન ફ્રાન્સિસ્કો}}
</option>
</option>
<!--25--><option>
<!--25--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680925LE-SEATTLE_ND_01.mp3</mp3player>|"જે પણ ભગવાન ચૈતન્યે જે કહ્યું બિલકુલ તે જ બોલે છે, બિલકુલ ભગવાન કૃષ્ણે કહ્યું તે જ બોલે છે, તો તે ગુરુ છે. જેમ કે એક શિક્ષક જે કહે છે કે 'મે એમ.એ. પાસ કર્યું છે'. હવે શું સાબિતી છે? તેનો મતલબ જો તે બિલકુલ તેવા વ્યક્તિઓ જેવુ બોલે જેમણે એમ.એ. પરીક્ષા પાસ કરી છે તો તે એમ.એ. છે. એક ડોક્ટર જે તબીબી કોલેજમાં બીજા ડોક્ટરો પાસેથી મંજૂર થયેલો છે, તે ડોક્ટર છે. તેવી જ રીતે, જો તમારે પરીક્ષા લેવી હોય કે આધ્યાત્મિક ગુરુ કોણ છે, તો તમારે પ્રમાણભૂત ગુરુ પાસેથી જોવું પડે, કૃષ્ણ અને ભગવાન ચૈતન્ય અને બીજા તેમના જેવા. પ્રભુ ઈશુ ખ્રિસ્ત પણ,... ભગવાન બુદ્ધ, તેઓ પણ ગુરુઓ છે, પણ તેઓ અલગ સંજોગોમાં બોલ્યા હતા. તે બીજી વસ્તુ છે. પણ જો તમારે જાણવું હોય કે કોણ ગુરુ છે, તો તમારે કસોટી કરવી જોઈએ કે શું તે બિલકુલ પ્રમાણિક ગુરુની જેમ બોલી રહ્યો છે કે નહીં."|Vanisource:680925 - Lecture TLC - Seattle|680925 - ભાષણ - ભગવાન ચૈતન્યના ઉપદેશો - સિયેટલ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680925LE-SEATTLE_ND_01.mp3</mp3player>|"જે પણ ભગવાન ચૈતન્યે જે કહ્યું બિલકુલ તે જ બોલે છે, બિલકુલ ભગવાન કૃષ્ણે કહ્યું તે જ બોલે છે, તો તે ગુરુ છે. જેમ કે એક શિક્ષક જે કહે છે કે 'મે એમ.એ. પાસ કર્યું છે'. હવે શું સાબિતી છે? તેનો મતલબ જો તે બિલકુલ તેવા વ્યક્તિઓ જેવુ બોલે જેમણે એમ.એ. પરીક્ષા પાસ કરી છે તો તે એમ.એ. છે. એક ડોક્ટર જે તબીબી કોલેજમાં બીજા ડોક્ટરો પાસેથી મંજૂર થયેલો છે, તે ડોક્ટર છે. તેવી જ રીતે, જો તમારે પરીક્ષા લેવી હોય કે આધ્યાત્મિક ગુરુ કોણ છે, તો તમારે પ્રમાણભૂત ગુરુ પાસેથી જોવું પડે, કૃષ્ણ અને ભગવાન ચૈતન્ય અને બીજા તેમના જેવા. પ્રભુ ઈશુ ખ્રિસ્ત પણ,... ભગવાન બુદ્ધ, તેઓ પણ ગુરુઓ છે, પણ તેઓ અલગ સંજોગોમાં બોલ્યા હતા. તે બીજી વસ્તુ છે. પણ જો તમારે જાણવું હોય કે કોણ ગુરુ છે, તો તમારે કસોટી કરવી જોઈએ કે શું તે બિલકુલ પ્રમાણિક ગુરુની જેમ બોલી રહ્યો છે કે નહીં."|Vanisource:680925 - Lecture TLC - Seattle|680925 - ભાષણ - ભગવાન ચૈતન્યના ઉપદેશો - સિયેટલ}}
</option>
</option>
<!--26--><option>
<!--26--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680616SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"આ મનુષ્ય શરીર, તે બહુ જ દુર્લભતાથી મળે છે. તેનો દુરુપયોગ ના થવો જોઈએ. તે સૌ પ્રથમ જ્ઞાન છે. પણ લોકો તે રીતે શિક્ષિત નથી થતાં. તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે કે, ઇન્દ્રિય તૃપ્તિ કરતાં જાઓ: "મજા કરો, મજા કરો, મજા કરો'. કોઈ ધૂર્ત આવે છે, તો તે પણ કહે છે, "ઠીક છે, મજા કરો. ફક્ત પંદર મિનિટ માટે ધ્યાન કરો'. પણ વાસ્તવમાં, આ શરીર ઇન્દ્રિય તૃપ્તિને વધારવા માટે નથી. આપણને ઇન્દ્રિય તૃપ્તિની જરૂર પડે છે કારણકે તે શરીરની માંગ છે. જો આપણે શરીરને સ્વસ્થ અવસ્થામાં રાખવું છે, તો શરીરની માંગ - ખાવું, ઊંઘવું, પ્રજનન, અને સંરક્ષણ - આપવી પડે. પણ તે વધારવું જોઈએ નહીં. તેથી મનુષ્ય જીવનમાં તપસ્યા છે. તપસ્યા મતલબ પ્રતિજ્ઞા, તપ. આ બધા જ શાસ્ત્રોની શિક્ષા છે."|Vanisource:680616 - Lecture SB 07.06.03 - Montreal|680616 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૩ - મોંટરીયલ}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680616SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"આ મનુષ્ય શરીર, તે બહુ જ દુર્લભતાથી મળે છે. તેનો દુરુપયોગ ના થવો જોઈએ. તે સૌ પ્રથમ જ્ઞાન છે. પણ લોકો તે રીતે શિક્ષિત નથી થતાં. તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે કે, ઇન્દ્રિય તૃપ્તિ કરતાં જાઓ: "મજા કરો, મજા કરો, મજા કરો'. કોઈ ધૂર્ત આવે છે, તો તે પણ કહે છે, "ઠીક છે, મજા કરો. ફક્ત પંદર મિનિટ માટે ધ્યાન કરો'. પણ વાસ્તવમાં, આ શરીર ઇન્દ્રિય તૃપ્તિને વધારવા માટે નથી. આપણને ઇન્દ્રિય તૃપ્તિની જરૂર પડે છે કારણકે તે શરીરની માંગ છે. જો આપણે શરીરને સ્વસ્થ અવસ્થામાં રાખવું છે, તો શરીરની માંગ - ખાવું, ઊંઘવું, પ્રજનન, અને સંરક્ષણ - આપવી પડે. પણ તે વધારવું જોઈએ નહીં. તેથી મનુષ્ય જીવનમાં તપસ્યા છે. તપસ્યા મતલબ પ્રતિજ્ઞા, તપ. આ બધા જ શાસ્ત્રોની શિક્ષા છે."|Vanisource:680616 - Lecture SB 07.06.03 - Montreal|680616 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૩ - મોંટરીયલ}}
</option>
</option>
<!--27--><option>
<!--27--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680402LE-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"આ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે નો જપ તે દિવ્ય કંપન, ધ્વનિ છે. ધ્વનિ બધી રચનાનું મૂળ છે. તો આ દિવ્ય ધ્વનિ, જો તમે ઉચ્ચારશો, તમે આ કૃષ્ણ ભાવનામૃતનું તત્વજ્ઞાન ખૂબ જ ઝડપથી સમજશો. અને તમારા ભાગમાં કોઈ નુકસાન નથી. ધારોકે તમે હરે કૃષ્ણ જપ કરો છો; તમે કશું ગુમાવતાં નથી. પણ જો કોઈ લાભ છે, તો તમે શા માટે તેનો પ્રયત્ન નથી કરતાં? અમે તમને હાથ જોડીને ફક્ત તમને વિનંતી કરીએ છીએ કે તમે કૃપા કરીને હરે કૃષ્ણ જપ કરો. અમે ફક્ત તમને વિનંતી કરીએ છીએ, અમે તમને કહેતા નથી કે તમે અમને કોઈ મૂલ્ય ચૂકવો અથવા કોઈ વસ્તુથી પીડિત થાઓ અથવા પહેલા શિક્ષિત અથવા ઇજનેર અથવા વકીલ થાઓ પછી અમારી પાસે આવો. તેઓ કોઈ ફરક નથી પડતો કે તમે શું છો, તમે તમારી સ્થિતિમાં રહો. ફક્ત આ સોળ શબ્દોનો જપ કરવાનો પ્રયત્ન કરો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે."|Vanisource:680402 - Lecture - San Francisco|680402 - ભાષણ - સાન ફ્રાન્સિસ્કો}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680402LE-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"આ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે નો જપ તે દિવ્ય કંપન, ધ્વનિ છે. ધ્વનિ બધી રચનાનું મૂળ છે. તો આ દિવ્ય ધ્વનિ, જો તમે ઉચ્ચારશો, તમે આ કૃષ્ણ ભાવનામૃતનું તત્વજ્ઞાન ખૂબ જ ઝડપથી સમજશો. અને તમારા ભાગમાં કોઈ નુકસાન નથી. ધારોકે તમે હરે કૃષ્ણ જપ કરો છો; તમે કશું ગુમાવતાં નથી. પણ જો કોઈ લાભ છે, તો તમે શા માટે તેનો પ્રયત્ન નથી કરતાં? અમે તમને હાથ જોડીને ફક્ત તમને વિનંતી કરીએ છીએ કે તમે કૃપા કરીને હરે કૃષ્ણ જપ કરો. અમે ફક્ત તમને વિનંતી કરીએ છીએ, અમે તમને કહેતા નથી કે તમે અમને કોઈ મૂલ્ય ચૂકવો અથવા કોઈ વસ્તુથી પીડિત થાઓ અથવા પહેલા શિક્ષિત અથવા ઇજનેર અથવા વકીલ થાઓ પછી અમારી પાસે આવો. તેઓ કોઈ ફરક નથી પડતો કે તમે શું છો, તમે તમારી સ્થિતિમાં રહો. ફક્ત આ સોળ શબ્દોનો જપ કરવાનો પ્રયત્ન કરો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે."|Vanisource:680402 - Lecture - San Francisco|680402 - ભાષણ - સાન ફ્રાન્સિસ્કો}}
</option>
</option>
<!--28--><option>
<!--28--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680323MW-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"આપણે બહુ જ અનિશ્ચિત સ્થિતિમાં છીએ. બહુ જ અસુવિધાજનક સ્થિતિ. શ્રેષ્ઠ વસ્તુ છે કૃષ્ણને પ્રાર્થના કરવી, 'કૃપા કરીને મને શીઘ્ર લો અને મને તમારા ધામમાં આવવા દો'. જો તમારે પાછું આવવું પડશે, ઓહ, તમે જાણતા નથી કે તમારે કેટલું દુ:ખ સહન કરવું પડશે. કારણકે કલિયુગના વિકાસ સાથે, દરેક વસ્તુ વધુ અને વધુ દુ:ખદાયી બનતી જશે. પારિવારિક જીવનમાં કોઈ સુખ નથી, સામાજિક જીવનમાં કોઈ સુખ નથી, રાજનૈતિક જીવનમાં કોઈ સુખ નથી, રોજીરોટી કમાવવામાં કોઈ સુખ નથી. દરેક વસ્તુ અવરોધ છે."|Vanisource:680323 - Morning Walk - San Francisco|680323 - સવારની લટાર - સાન ફ્રાન્સિસ્કો}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680323MW-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"આપણે બહુ જ અનિશ્ચિત સ્થિતિમાં છીએ. બહુ જ અસુવિધાજનક સ્થિતિ. શ્રેષ્ઠ વસ્તુ છે કૃષ્ણને પ્રાર્થના કરવી, 'કૃપા કરીને મને શીઘ્ર લો અને મને તમારા ધામમાં આવવા દો'. જો તમારે પાછું આવવું પડશે, ઓહ, તમે જાણતા નથી કે તમારે કેટલું દુ:ખ સહન કરવું પડશે. કારણકે કલિયુગના વિકાસ સાથે, દરેક વસ્તુ વધુ અને વધુ દુ:ખદાયી બનતી જશે. પારિવારિક જીવનમાં કોઈ સુખ નથી, સામાજિક જીવનમાં કોઈ સુખ નથી, રાજનૈતિક જીવનમાં કોઈ સુખ નથી, રોજીરોટી કમાવવામાં કોઈ સુખ નથી. દરેક વસ્તુ અવરોધ છે."|Vanisource:680323 - Morning Walk - San Francisco|680323 - સવારની લટાર - સાન ફ્રાન્સિસ્કો}}
</option>
</option>
<!--29--><option>
<!--29--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661129CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો જો તમને ભગવાન, કૃષ્ણ, જોઈએ છે, તો આ ભક્તિમય સેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ન તો યોગ, ન તો માનસિક તર્ક, ન તો ધાર્મિક કર્મકાંડો, ન તો વેદિક સાહિત્યનો અભ્યાસ, ન તો તપસ્યાઓ... આ બધા સૂત્રો જેની દિવ્ય સાક્ષાત્કાર માટે ભલામણ કરવામાં આવી છે, તે આપણને કદાચ અમુક હદ સુધી વિકાસ કરવામાં મદદ કરી શકે, પણ જો તમારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે વ્યક્તિગત સંપર્ક જોઈએ છે, તો તમારે આ ભક્તિમય સેવા, કૃષ્ણ ભાવનામૃત, અપનાવવી પડશે. બીજો કોઈ માર્ગ નથી.""|Vanisource:661129 - Lecture CC Madhya 20.137-142 - New York|661129 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૩૭-૧૪૨ - ન્યુ યોર્ક}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661129CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો જો તમને ભગવાન, કૃષ્ણ, જોઈએ છે, તો આ ભક્તિમય સેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ન તો યોગ, ન તો માનસિક તર્ક, ન તો ધાર્મિક કર્મકાંડો, ન તો વેદિક સાહિત્યનો અભ્યાસ, ન તો તપસ્યાઓ... આ બધા સૂત્રો જેની દિવ્ય સાક્ષાત્કાર માટે ભલામણ કરવામાં આવી છે, તે આપણને કદાચ અમુક હદ સુધી વિકાસ કરવામાં મદદ કરી શકે, પણ જો તમારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે વ્યક્તિગત સંપર્ક જોઈએ છે, તો તમારે આ ભક્તિમય સેવા, કૃષ્ણ ભાવનામૃત, અપનાવવી પડશે. બીજો કોઈ માર્ગ નથી.""|Vanisource:661129 - Lecture CC Madhya 20.137-142 - New York|661129 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૩૭-૧૪૨ - ન્યુ યોર્ક}}
</option>
</option>
<!--30--><option>
<!--30--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660809BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"શાસ્ત્રોમાં આપણે જોઈએ છીએ કે ભગવાનનું સામ્રાજ્ય, તેને વૈકુંઠ કહેવાય છે. વૈકુંઠ મતલબ વિગત-કુંઠ યત્ર. કુંઠ મતલબ ચિંતાઓ. તે સ્થળ કે જ્યાં કોઈ ચિંતાઓ નથી, તેને વૈકુંઠ કહેવાય છે. તો કૃષ્ણ કહે છે કે નાહમ તિષ્ઠામી વૈકુંઠે યોગીનામ હ્રદયેષુ ચ: "મારા પ્રિય નારદ, એવું ના વિચાર કે હું વૈકુંઠમાં રહું છું, ફક્ત ભગવાનના રાજ્યમાં જ, અથવા યોગીઓના હ્રદયમાં જ. ના." તત તત તિષ્ઠામી નારદ યત્ર ગાયંતી મદ ભકતા: "જ્યાં પણ મારા ભક્તો મારા ગુણગાન કરે છે અથવા કીર્તન કરે છે, હું ત્યાં રહું છું. હું ત્યાં જાઉં છું."|Vanisource:660809 - Lecture BG 04.20-24 - New York|660809 - ભાષણ - ભ.ગી. ૪.૨૦-૨૪ - ન્યુ યોર્ક}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660809BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"શાસ્ત્રોમાં આપણે જોઈએ છીએ કે ભગવાનનું સામ્રાજ્ય, તેને વૈકુંઠ કહેવાય છે. વૈકુંઠ મતલબ વિગત-કુંઠ યત્ર. કુંઠ મતલબ ચિંતાઓ. તે સ્થળ કે જ્યાં કોઈ ચિંતાઓ નથી, તેને વૈકુંઠ કહેવાય છે. તો કૃષ્ણ કહે છે કે નાહમ તિષ્ઠામી વૈકુંઠે યોગીનામ હ્રદયેષુ ચ: "મારા પ્રિય નારદ, એવું ના વિચાર કે હું વૈકુંઠમાં રહું છું, ફક્ત ભગવાનના રાજ્યમાં જ, અથવા યોગીઓના હ્રદયમાં જ. ના." તત તત તિષ્ઠામી નારદ યત્ર ગાયંતી મદ ભકતા: "જ્યાં પણ મારા ભક્તો મારા ગુણગાન કરે છે અથવા કીર્તન કરે છે, હું ત્યાં રહું છું. હું ત્યાં જાઉં છું."|Vanisource:660809 - Lecture BG 04.20-24 - New York|660809 - ભાષણ - ભ.ગી. ૪.૨૦-૨૪ - ન્યુ યોર્ક}}
</option>
</option>
<!--31--><option>
<!--31--><option>
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660812BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"વેદિક સાહિત્ય પ્રમાણે માનવ સમાજના ચાર વિભાજનો છે: બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ. બ્રહ્મચારી મતલબ વિદ્યાર્થી જીવન, મોટે ભાગે. અને ગ્રહસ્થ મતલબ જે પારિવારિક જીવનનું નેતૃત્વ કરી રહ્યા છે, વિદ્યાર્થી જીવન પછી. અને વાનપ્રસ્થ મતલબ નિવૃત્ત જીવન. અને સન્યાસ મતલબ વૈરાગ્ય જીવન. તેમને દુનિયાના કાર્યો સાથે કોઈ લેવા દેવા નથી. તો માનવ સમાજના આ ચાર સ્તરો છે."|Vanisource:660812 - Lecture BG 04.24-34 - New York|660812 - ભાષણ - ભ.ગી. ૪.૨૪-૩૪ - ન્યુ યોર્ક}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660812BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"વેદિક સાહિત્ય પ્રમાણે માનવ સમાજના ચાર વિભાજનો છે: બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ. બ્રહ્મચારી મતલબ વિદ્યાર્થી જીવન, મોટે ભાગે. અને ગ્રહસ્થ મતલબ જે પારિવારિક જીવનનું નેતૃત્વ કરી રહ્યા છે, વિદ્યાર્થી જીવન પછી. અને વાનપ્રસ્થ મતલબ નિવૃત્ત જીવન. અને સન્યાસ મતલબ વૈરાગ્ય જીવન. તેમને દુનિયાના કાર્યો સાથે કોઈ લેવા દેવા નથી. તો માનવ સમાજના આ ચાર સ્તરો છે."|Vanisource:660812 - Lecture BG 04.24-34 - New York|660812 - ભાષણ - ભ.ગી. ૪.૨૪-૩૪ - ન્યુ યોર્ક}}
</option>
</option>
<!--32--><option>
<!--32--><option>
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660302BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"વ્યાવહારિક રીતે આધુનિક સમાજ... તેઓ પીડાઓને ટાળી રહ્યા છે. તેઓ કામચલાઉ પીડાઓમાં વ્યસ્ત છે. પણ વેદિક પદ્ધતિ છે વેદિક જ્ઞાન. તે પીડાઓના અંત માટે છે..., ભલાઈ માટે. તમે જોયું? મનુષ્ય જીવન તેના માટે છે, બધી પીડાઓના અંત માટે. અવશ્ય, આપણે બધા જ પ્રકારની પીડાઓનો અંત લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણો વ્યવસાય, આપણો વેપાર, આપણી શિક્ષા, આપણા જ્ઞાનનો વિકાસ - બધુ જ પીડાઓના અંત માટે છે. પણ તે પીડા કામચલાઉ છે, કામચલાઉ. પણ આપણે આ પીડાઓનો ભલાઈ માટે અંત લાવવો પડે. પીડાઓ... તે પ્રકારના જ્ઞાનને દિવ્ય જ્ઞાન કહેવાય છે."|Vanisource:660302 - Lecture BG 02.07-11 - New York|660302 ભાષણ - ભ.ગી. ૨.૭-૧૧ - ન્યુ યોર્ક}}
{{Audiobox NDrops2 for Mainpages|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660302BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"વ્યાવહારિક રીતે આધુનિક સમાજ... તેઓ પીડાઓને ટાળી રહ્યા છે. તેઓ કામચલાઉ પીડાઓમાં વ્યસ્ત છે. પણ વેદિક પદ્ધતિ છે વેદિક જ્ઞાન. તે પીડાઓના અંત માટે છે..., ભલાઈ માટે. તમે જોયું? મનુષ્ય જીવન તેના માટે છે, બધી પીડાઓના અંત માટે. અવશ્ય, આપણે બધા જ પ્રકારની પીડાઓનો અંત લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણો વ્યવસાય, આપણો વેપાર, આપણી શિક્ષા, આપણા જ્ઞાનનો વિકાસ - બધુ જ પીડાઓના અંત માટે છે. પણ તે પીડા કામચલાઉ છે, કામચલાઉ. પણ આપણે આ પીડાઓનો ભલાઈ માટે અંત લાવવો પડે. પીડાઓ... તે પ્રકારના જ્ઞાનને દિવ્ય જ્ઞાન કહેવાય છે."|Vanisource:660302 - Lecture BG 02.07-11 - New York|660302 ભાષણ - ભ.ગી. ૨.૭-૧૧ - ન્યુ યોર્ક}}
</option>
</option>
</choose>
</choose>

Latest revision as of 11:42, 4 May 2019


GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શુકદેવ ગોસ્વામી કહે છે, તતશ ચ અનુદીનમ. અનુદીનમ મતલબ 'જેમ તેઓ દિવસ પસાર કરે છે'. તો પછી લક્ષણો શું છે? હવે, નન્ક્ષ્યતિ. નન્ક્ષ્યતિ મતલબ ધીમે ધીમે નાશ, નાશ પામશે. શું નાશ પામશે? હવે, ધર્મ: ધર્મ; સત્યમ; સત્યપાલન; શૌચમ; સ્વચ્છતા; ક્ષમા, દયા, આયુ, બળ; અને સ્મૃતિ, યાદશક્તિ. આ આઠ વસ્તુઓ, જરા જાણવાનો પ્રયત્ન કરો. પહેલી વસ્તુ છે ધર્મ। જેમ કલિયુગ પ્રગતિ કરશે, લોકો વધુ અને વધુ નાસ્તિક બનતા જશે. અને તેઓ વધુ ને વધુ જુઠા બનતા જશે. તેઓ સાચું બોલવાનું ભૂલી જશે. શૌચમ, સ્વચ્છતા, તે પણ નાશ પામશે"
680318 - ભાષણ - શ્રી.ભા. ૧૨.૨.૧ - સાન ફ્રાન્સિસ્કો



Random ND Box for Master Main Page with audio and Quotes
Place this code on a page: 
{{GU/Gujarati Main Page - Random Audio Clips from Srila Prabhupada}}