GU/681229 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગૌરાંગ બોલીતે હબે પુલક-શરીર. આ કીર્તન અથવા જપની સિદ્ધિ છે, કે જેવુ આપણે કીર્તન કરીએ કે ભગવાન ગૌરાંગનું નામ લઈએ, જેમણે સંકીર્તન આંદોલનની શરૂઆત કરી હતી, તરત જ શરીરમાં રોમાંચ થઈ જશે. તો તેની નકલ નથી કરવાની. પરંતુ નરોત્તમદાસ ઠાકુર ભલામણ કરે છે કે આપણી પાસે તે ભાગ્યશાળી ક્ષણ આવશે, કે જેવું આપણે ભગવાન ગૌરાંગના નામનું કીર્તન અથવા જપ કરીશું, શરીરમાં રોમાંચ થશે. અને, રોમાંચ પછી, હરિ હરિ બોલીતે નયને બાબે નીર, હરે કૃષ્ણ જપ કરતાં આંખોમાં આંસુ આવશે."
ગૌરાંગ બોલીતે હબેના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ