GU/690213 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે એક આનંદનો મહાસાગર છે, સ્વાદનો મહાસાગર, દિવ્ય આનંદનો, જે વધે છે. આનંદામ્બુધી વર્ધનમ પ્રતિપદમ પૂર્ણામૃતાસ્વાદનમ સર્વાત્મ સ્નપનમ પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨, શિક્ષાષ્ટક ૧). તમે આ હરે કૃષ્ણ જપ કરીને તે મેળવશો, તમારી આનંદની શક્તિ વધુ અને વધુ, વધુ અને વધુ, વધતી જશે."
690213 - ભાષણ ભ.ગી. ૬.૧ - લોસ એંજલિસ