GU/691130b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે પાગલ ન થવું જોઈએ. માનવ જીવન તે માટે નથી. તે વર્તમાન સંસ્કૃતિની ખામી છે. તેઓ ઇન્દ્રિય તૃપ્તિ પાછળ પાગલ છે, બસ. તેઓ જીવનના આ મૂલ્યને જાણતા નથી - સૌથી મૂલ્યવાન જીવન, મનુષ્ય જીવનની અવગણના કરે છે. અને આ શરીર સમાપ્ત થતાંની સાથે જ, કોઈ ખાતરી નથી કે હવે તે કયા પ્રકારનું શરીર લેશે."
691130 - સંકીર્તન પર ભાષણ - લંડન‎