GU/701217 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ આંદોલન ખૂબજ મહત્વનું આંદોલન છે. દરેક વ્યક્તિએ ખૂબજ ગંભીરતાથી આનું અધ્યયન કરવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. આ ભૌતિક અસ્તિત્વના માયાવી વિચારો દ્વારા મોહમાં ન આવતા. સર્વોપાધિ વિનિર્મુક્તમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). તે ખૂબજ સરળ છે. જો તમે માત્ર આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરશો, ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨) - તરત જ તમારા હૃદયની અંદર રહેલી બધી ખોટી ધારણાઓ સાફ થઇ જશે. ખોટી ધારણા આ છે: "હું આ શરીર છું." "હું અમેરિકી છું," "હું ભારતીય છું," "હું બ્રાહ્મણ છું," "હું ગુજરાતી છું," "હું બંગાળી છું." આ બધા ખોટી ધારણાઓ છે. તમે ભગવાન, કૃષ્ણના અભિન્ન અંશ છો. તે તમારી ઓળખ છે."
701217 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૩૨-૩૩ - સુરત‎