GU/710406 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે પાલન કરી શકો... તમે કોઈ વિશેષ પ્રકારની ધાર્મિક પ્રણાલીનું અનુસરણ કરી શકો છો. તેમાં વાંધો નથી. પરંતુ જો તે તમારી ધાર્મિક પ્રણાલીને અનુસરીને, જો તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સમજવાની વાત પર ન આવો, અથવા જો તમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સમજવાની બાબતમાં રસ ન થાય, તો તમારે તે જાણવું જોઈએ કે તમારા બધા ધાર્મિક કર્મકાંડો ફક્ત સમયનો વ્યય છે."
710219 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૬.૧૫૪-૧૫૫ - ગોરખપુર‎