GU/710408 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ યુગમાં ફક્ત હરે કૃષ્ણ મંત્ર, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ ,કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, નો જપ કરવાથી આધ્યાત્મિક જીવનમાં ખૂબ જ સરળતાથી પ્રગતિ કરી શકાય છે. અને તમે જોઈ શકો છો કે આ છોકરાઓ અને છોકરીઓ, જે લોકો પશ્ચિમી દેશોમાંથી આવે છે, જો કે તેમના ભૂતકાળના જીવનમાં ઘણી બધી ગેરસમજો હતી, હવે તેઓ શુદ્ધ છે. ફક્ત આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી. તેઓ હવે દૈવી સંપત વિકસાવી રહ્યા છે. દૈવી સંપત એ લાક્ષણિકતાઓ છે જેના દ્વારા તેઓ મુક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિ માટે ખૂબ જ સરળતાથી પ્રગતિ કરી શકે છે. તેને દૈવી સંપત કહેવાય છે."
710408 - ભાષણ ભ.ગી. ૧૬.૨-૭ - મુંબઈ‎