GU/710629 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી મળતું પ્રથમ વરદાન છે, કે આપણું હૃદય શુદ્ધ થઈ જાય છે. જો તમારું હૃદય શુદ્ધ નથી, તો આપણે કેવી રીતે સાથે ભાગ લઈ રહ્યા છીએ? કોઈ ભારતીય છે, કોઈ અમેરિકન છે, કોઈ કેનેડિયન છે, કોઈ આફ્રિકન છે. કારણ કે કૃષ્ણ ભાવનામૃત સ્તર પર હૃદય શુદ્ધ થઈ જાય છે. આવી કોઈ ચેતના નથી કે "હું આ છું," "હું તે છું." એક માત્ર ચેતના છે કે "હું કૃષ્ણનો છું." તે હૃદયની સ્વચ્છતા છે, આ મંચ પર આવતાની સાથે જ, "હું કૃષ્ણનો છું."
710629 - આગમન ભાષણ - લોસ એંજલિસ