GU/720308 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તામાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભક્તિયોગ - કૃષ્ણ સાથેનો સીધો સંપર્ક - તે દરેક વ્યક્તિ માટે ખુલ્લુ નથી, કે ન તો દરેક વ્યક્તિ તેને લઈ શકે. તે ભગવદ ગીતામાં કહ્યું છે, યેષામ અંત ગતામ પાપમ: જે બધા જ પાપમય કાર્યોમાથી પૂર્ણ રીતે મુક્ત થયેલો છે. જે પણ પાપમય કાર્યોમાં પ્રવૃત્ત છે, તે કૃષ્ણ, ભગવાન, ને સમજી શકે નહીં. તે શક્ય નથી. અને આ ચાર સિદ્ધાંતો છે પાપમય કાર્યોના: અવૈધ મૈથુન, નશો, માંસાહાર અને જુગાર."
720308 - ભાષણ ભ.ગી. ૯.૨ - કલકત્તા