GU/730919 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેવું તમે થોડા બેદરકાર બનો છો, તરત જ માયા પકડી લે છે," હા, આવી જા." પછી બધું જ નિષ્ફળ છે. આપણને ઇન્દ્રિય ભોગ કરવાની વૃત્તિ હોય છે. તો ઇન્દ્રિયો ખૂબ જ બળવાન છે. જેવી તક મળે છે, તરત જ ઇન્દ્રિયો લાભ લેશે."
730919 - વાર્તાલાપ - મુંબઈ‎